________________
૨૩
અનેક યાનિયામાં પરિભ્રમણ કરતા છતાં વિરક્ત નથી. પ કન્મ સ`ગેહિ સમૂદ્રા, દુખિયા બહુવેયણા । અમાણુસાસુ જોણીસુ, વિનિહૅન્તિ પાણિણા
કર્માના સંબધાથી સ’મૂઢ થયેલ પ્રાણીઓ દુ:ખી અને અત્યંત વેદનવાળા મનુષ્ય સિવાય નકાદિ યાનિયામાં અનેક પ્રકારના કષ્ટ ભાગવે છે. ૬
કમ્માણ' તુ પહાણાએ, આણુપુથ્વી કયાઈ ૭ । જીવા સાહિ’મણુપત્તા, આયયન્તિ મણુસ્સય
મનુષ્યતાને બાધક કર્માંના અનુક્રમથી નાશ થવાથી, શુદ્ધિ થયા પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. છ
માણુસં વિગ્ગહ. લબ્ધ, સુઈ ધમ્મમ્સ દુલ્લહા । જ સાચ્ચા પવિજન્તિ, તવ` ખન્તિમહિ’સયં
.
મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને ધની શ્રુતિ દુર્લભ છે. ધર્માંતે સાંભળીને જીવ ક્ષમા અને અહિંસા ધર્મ અંગીકાર કરે છે. ૮
આહુચ્ચ સવણ લઘુ, સદ્ધા પમ દુલહા । સાચ્ચા તૈય` મગ્ન', મહુવે પરિભસૂઈ
૯
કદચિત ધર્મનુ શ્રવણું થાય તે તેના ઉપર શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. ન્યાય માને સાંભળીને પણ ઘણા મનુષ્યા ભ્રષ્ટ થઈ
જાય છે.
૯
સુઈ ચ લધુ સદ્ધં ચ વીય પુણ્ દુલ્લતું । બહુવે રાયમાણા વિ, ના ય ણ' ડિવજ્જએ.
૧૦
ધનું શ્રવણ અને ધર્મોની શ્રદ્ધા પ્રાપ્ત થાય તે પણ સય્મમાં ઉદ્યમી થવું દુર્લભ છે. કેટલાક માણસો શ્રદ્ધાળુ હોય છે, છતાં પણ તથાપ્રકારે આચરણુ કરતા નથી. ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org