________________
૨૧૮
છન્દણ જાણ, ઈચ્છાકારો ય સારણ મિચ્છાકારે ય નિન્દાએ, તહેકાર પડિલ્સ ૬
પિતાના અને બીજાના કાર્યની ઈચ્છા બતાવવી અને બીજાની ઈચ્છાનુસાર ચાલવું તે ઈચ્છાકાર છે, આલેચના કરી પ્રાયચ્છિત લેવું તે મિથ્થાકાર અને ગુરૂજનના વચનેને સ્વીકાર કરવો તે તથાકાર છે. ૬ અમુકુણું ગુરુપૂયા, અ9ણે ઉવસંપદા એવં દુપંથસંજુત્તા, સામાયારી પડ્યા
ગુરૂજનનું બહુમાન કરવામાં તત્પર રહેવું તે અભ્યસ્થાન સમાચારી છે અને જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે ગુરૂજીની પાસે વિનીત ભાવથી રહેવું તે ઉપસંપદા સમાચારી છે. આમ સમાચારી દશ જાતની છે. ૭
પુથ્વિલંમિ થઉભાએ, આઈચંદિર ભયં પડિલેહિત્તા, વન્દિત્તા ય ગુરું તઓ ૮
દિવસના પહેલા ચોથા ભાગમાં–પહેલા પહેરમાં સૂર્ય-આદિત્ય ઉગ્યા પછી ભલ્ડ-ઉપકરણની પ્રતિલેખન કરીને ગુરૂને વંદના કરે, પછી–-૮
પુઠિજજ પંચલિડે, કિં કાયવ્યં મએ ઈહ ઈચ્છે નિઓછઉ ભન્ત , વેયાવચ્ચે વ સઝાએ ૯
દિવસના પહેલા ચોથા ભાગમાં પહેલા પહોરમાં સૂર્યદિત્ય ઉગ્યા પછી ભડ–ઉપકરણની વૈયાવચ્ચ કે સ્વાધ્યાય કરે. ૯ વિયાવએ નિઉત્તેણ, કાયવ્વ અગિલાઓ સક્ઝાએ વા નિઉણ, સલ્વદુખવિકપણે ૧૦ - જે ગુરૂજી વૈયાવૃત્યમાં નિયુક્તિ કરે તે ગ્લાનિ રહિત થઈને વૈયાવૃત્ય કરે અને સ્વાધ્યાયની આજ્ઞા આપે તે સમસ્ત દુઃખોથી છૂટવાને સ્વાધ્યાય કરે. ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org