________________
૩૪૧
અણુતકાલમુકકો, અંતમુહુર્ત જાહન્વયં ! વિજ૮મિ એ કાએ, વાઉજીવાણુ અંતર ૧૨૪
વાયુકાયને છોડીને પુન : એજ શરીરમાં ઉત્પન્ન થવાનો કાલાંતર જધન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે. ૧૨૪
એએસિં વણઓ ચેવ, ગંધ સફાઓ સંડાણદસ વા વિ, વિહાણુ સહસ્સો ૧૫
વાયુજીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશ થી હજારો વિધાન છે. ૧૨૫ ઉરાલા તા જે ઉ, ચકહા તે પકિત્તિયા બેઈન્ડિયા તેઈન્ડિયા, ચઉર પંચિંદિયા ચેવ ૧૨૬
મોટા ત્રસકાય જીવોના ચાર પ્રકાર છે. બેઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચતુરેન્દ્રિય અને પંચેન્દ્રિય. ૧૨૬.
બેઇન્ડિયા ઉ જે જીવા, દુવિહા તે પકિત્તિયા ! પજત્તમપmત્તા, તેસિં ભેએ સુહ મે ૧૨૭
બે ઈન્દ્રિય જીવોના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ છે, આને ઉત્તર ભેદ મારી પાસેથી સાંભળો – ૧૨૭ કિમિણે સમંગલા ચેવ, અલસા માઈવાહયા છે વાસમુહા ય સિપીયા, સંખા સંખણગા હા ૧૨૮ પાયાણલયા ચેવ, તહેવ ય વરાહગા જલ્ગા જાલગા ચેવ, ચંદણ ય તહેવ ય ૧૨૯
કૃમી, સુમંગલ, અસિયા, માતૃવાહક, વાસીમુખ, સીપ, શંખ અને લધુ શંખ આદિ, પવક, અનુપલક, કપર્દિકા, જોકજાલક અને ચંદનિયા આદિ અનેક પ્રકારના બે ઇન્દ્રિયવાળા જીવ કહેવામાં આવે છે. ૧૨૮-૧૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org