________________
૨૭૨
પાયચ્ચિત્ત વિણ, વૈયાવચ્ચ તહેવ સજ્ઝાએ ઝાણ' ચ વિઉસ્સગ્ગા, એસા અશ્વિન્તરો તવા ૩૦
પ્રાયાશ્રિત, વિનય, વૈયાનૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન તથા કાઉસગ્ગ આ ભેદ અભ્ય ંતર તપના છે, ३०
આલાયારિહાઇય, પાયન્તિ... તુ દસવિતું । જ ભિકપૂ વહુઈ સમ્મં, પાયચ્છિત્ત` તમાહિય ૩૧ આલેચના વગેરે દશ પ્રકારનું પ્રાયશ્ચિત છે જેનુ' સમ્યક પ્રકારે આચરણ કરનાર ભિક્ષુને પ્રાયશ્ચિત તપ થાય છે. ૩૧
ભુ ાણ અંજલિકરણ, તહેવાસણદાયણ । ગુરુભત્તિભાવસુસૂસા, વિણએ એસ વિયાહિએ ૩૨
ઉભા થષને ગુરૂજતાને સન્માન આપવું, હાથ જોડવા, આસન આપવું, ગુરૂ ભક્તિ કરવી અને ભાવપૂર્વક સેવા કરવી, તેને વિનય કહે છે. ૩૨
આયરિયમાઈ એ, વેયાવચ્ચશ્મિ દસવિલ્હે । આસેવણ' જહાથામ, વૈયાવચ્ચ તમાહિય
૩૩
આચાર્યાદિની દશપ્રકારે યથાશક્ત સેવા કરવી. આ સેવા વૈયાનૃત્ય
૩૩
તપ છે.
વાયણા પુચ્છા ચેવ, તહેવ પરિયટ્ટણા । અણુપ્તેહા ધમ્મકહા, સજ્ઝાએ પંચહા ભવે
૩૪
વાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધ કથા આ પાંચ સ્વાધ્યાયના ભેદ છે, ૩૪
અરુદ્દાણિ વજિત્તા, આઇજ્જા સુસમાહિએ ! ધુમ્મસુકાઇ ઝાણાર્થે, ઝાણું ત તુ બુહા વચ્ચે
Jain Educationa International
For Personal and Private Use Only
૩૫
www.jainelibrary.org