________________
છે.
છે
,
',
'
દળે ને કાલે ભાવમિ, ય આહિયા ઉ જે ભાવ એએહિં એચઓ, પજવીઓ ભવે ભિકબૂ ૨૪
દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારના નિયમ સહિત જે સાધુ વિચરે છે એ પર્યવ–ચર ભિક્ષુ કહેવાય છે. ૨૪ અવિહાયરગૅ તુ, તહાં સત્તેવ એસણા .. અભિગ્રહાય અને, ભિકખાયરિયમહિયા ૨૫
આઠ પ્રકારની ગેચરી, સાત પ્રકારની એષેણું અને બીજા અભિગ્રહને ભિક્ષાચરી તપ કહે છે. ૨૫
ખીરદહિસપ્રિમાઈ પણીયં પાણયણું પરિવજશું રસાણ તુ, ભણિયું રવિવજmણ ર૬, | દુધ, દહીં, ઘી, પકવાન અને રસયુક્ત આહારના ત્યાગને રસપરિત્યાગ તપ કહે છે. ૨૬ ઠાણા વીરાસણાયા, જીવન્સ ઉ સુહાવહા ઉષ્મા જહા ધરિજાતિ, કાવકિલેસં તમાહિયં ૨૭
વીરાસનાદિ ઉગ્ર આસનો દ્વારા કાય સ્થિતિના ભેદને ધારો, તેને કાય કલેશ તપ કહે છે. ૨૭ એગન્તમણાવાએ, ઇત્થીપસુવિવજિજએ યણાસણસેવણયા, વિવિત્તરાયણાસણ
એકાંતે-જ્યાં કોઈ આવે જાય નહિ અને સ્ત્રી પશુ વગરના સ્થાનમાં શયનાસન કરવું એ વિવિકત શયનાસન તપ છે. ૨૮
એસે બાહિરગત, સમાણ વિયાહિએ. • અભિર તો ઇત્તો, ગુચ્છામિ અણુપુશ્વસે ૨૯
આમ બાહ્ય તપનું ટુંકામાં વર્ણન કર્યું. હવે અત્યંતર તપને અનુક્રમથી કહું છું. ૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org