________________
૧૪૦
૫૦
આવી રીતે કાશી દેશના રાજ્યએ કામભોગાને છેડીને સંયમમાં શ્રેષ્ઠ, સત્ય અને પરાક્રમ કરીને કર્મારૂપ મહાવનને બાળી નાંખ્યુ. ૪૯ તહેવ વિજ રાયા, અણુ કિત્તિ પર્શ્વએ રજ તુ ગુણસમિ≠ં, પહિ મહાજસે આવી રીતે નિલ કીર્તિવાળા મહાયશી વિજય રાજાએ રાજ્યને છેડીને ગુણ સમૃદ્ધ દીક્ષા લીધી. ૫૦ તહેવુગ્ગુ' તવ' કિચ્ચા, અવ્યખિ-તેણ ચેયસા । મહુઅલા રાયરિસી, આદાય સિરસા સિરિ
૫૧ મહાબલ રાજવીએ અવિક્ષિપ્ત એકાગ્ર ચિત્તે ઉગ્ર તપ કરીને મોક્ષરૂપ લક્ષ્મી પ્રાપ્ત કરી. ૫૧
કહુ. ધીરા અહેઊ હું, ઉન્મત્તો વ મહિં ચરે ! એતે વિસેસમાદાય, સૂરા હૃઢપરમા
પર
એ પૂર્વોક્ત મહાપુરુષો આવી વિશેષતાને ગ્રહણ કરીને શૂરવીર અને દૃઢ પરાક્રમી થયા. આવા ધીરપુરુષો કુહેતુઓમાં પડીને ઉન્મત્તાની માક પૃથ્વી ઉપર કેવી રીતે વિચરે ? વિચરતા નથી. પર અચ્ચન્તનિયાણખમા, સચ્ચા મે ભાસિયા વઈ । અતરિંસ તરન્હેંગે, તસિન્તિ અણાગયા
પર
કુરૂપી મળને નાશ કરવામાં અત્યંત સમ, આ સત્યવાણી મૈં કહી છે. આ વાણીથી ભૂતકાળમાં અનેક તરી ગયા, વર્તમાનમાં તરે છે અને ભવિષ્યકાળમાં તરી જશે.' પ૩ કહું ધીરે અહેઊહિં, અત્તાણું પરિયાવસે । સવ્વસ ગવિનિમ્મુ કે, સિધ્ધે ભવઈ નીરએ ૫ત્તિ એસિડા ૫૪ કયા ધીરપુરુષ કુહેતુઓને ગ્રહણ કરીને આત્માને દુઃખ-પરિતાપ આપે કાઇ ન આપે. પરંતુ ધીરપુરુ' તે સ સંગ છેાડીને સિદ્ધ થાય છે. ૫૪ એમ હું કહું છું, ઈતિ અઢારમ' અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org