________________
૭૨
હોય છે અને ગતિ–ચાલમાં પણ પ્રધાન હોય છે એવી રીતે બહુકૃતમાં ધર્મકીર્તિ અને શ્રત પ્રધાન છે. ૧૬ : "
જહાઈફણસમાસ, સૂરે દૃઢપરમે ઉભી નન્દિધેણં, એવું હવઈ બહુસ્સએ ૧૭
જેવી રીતે ઉત્તમ અશ્વ ઉપર ચઢેલે દઢ અને પરાક્રમવાળો સુભટ બને બાજુ નંદિઘોષથી શેભા પામે છે તેમ બહુકૃતમાં ધર્મકીર્તિ અને શ્રુત શભા પામે છે. ૧૭
જહા કરેણુપરિકિણે, કંજરે સઠીહાયણે છે : બલવન્ત અપડિહએ, એવં હવઈ બહુમ્મુએ ૧૮
જેમ હાથિઓમાં ઘેરાયેલે સાઠ વર્ષને બળવાન અપરાજિત હાથી શભા પામે છે, એવી રીતે બહુકૃતમાં ધમકીર્તિ અને શ્રત શેભા પામે છે. ૧૮
જહા સે તિખસિંગે, ભાયખલ્વે વિરાયઈ વસહે જૂહાહિવઈ, એવં હવઈ બહુસ્સએ ૧૯
જેવી રીતે તિક્ષ્ણ સીંગ અને પૃષ્ઠ કોંધવાળે વૃષભ પિતાના જુથને અધિપતિ થઈને શભા પામે છે તેવી રીતે બહુકૃતમાં ધર્મકીર્તિ અને શ્રુત શભા પામે છે. ૧૯
જહા સે તિખદા, ઉદગે દુપહંસાએ સીંહે મિયાણ પવરે, એવં હવઈ બહુસ્મૃએ ર૦
જેવી રીતે તિણ દાઢવાળે અને કોઈનાથી નહિ દબાવવાવાળે પ્રચંડ સિંહ મૃગોમાં શ્રેષ્ઠ છે એવી રીતે બહુશ્રુતમાં ધર્મકીર્તિ અને શ્રત શભા પામે છે. ૨૦ જહા સે વાસુદેવે, સંખચક્કગયાધરે અપડિહયબલે જહે, એવં હવઈ બહુસ્સએ ૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org