________________
૫
ધર્મ ઉપર શ્રદ્ધા થયા પછી પણ એનું કાયાથી આચરણુ કરવું અત્યન્ત દુભ છે, કારણ કે, આ દુનિયાના લગ્ન ભાગાસ અને મૂતિ છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ
પ્રમાદ ન કર. ૨૦
પરિર્જાઈ તે સરીયં, કૈસા પડ઼રયા હતિ તે સે સાયબલે ય હાયઇ, સમય ગાયમ મા પમાયએ
હે ગૌતમ ! તારૂ` શરીર જીણુ થઈ જાય છે, વાળ શ્વેત (પાંડુ) થઇ જાય છે અને શ્રવણુઅલ હાની પામે છે, માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૨૧
પિરાઇ તે સરીરય, કેસા પડરયા હુવતિ તે । સે થખુલે ય હાયઇ, સમય ગાયમ મા પમાયએ ૨૨ હે ગૌતમ ! તારૂ શરીર ક્ષીણુ થાય છે, તારા વાળ પાંડુ થાય છે અને તારૂ ચક્ષુબળ-નેત્ર જ્યેાતિ ક્ષીણુ થઈ રહી છે, માટે હું ગૌતમ ! તું સમય માત્રને પ્રમાદ ન કર. ૨૨
પરિારજી તે સરીય, કેસા પડ્ડા હતિ તે ! મે ઘાણખલે ય હાયઇ, સમય ગાયમ મા પમાયએ
૧૩
હે ગૌતમ ! તારૂં... શરીર ક્ષીણ થાય છે, કેશ સફેદ થઇ જાય છે અને સુધવાની શક્તિ નષ્ટ થઈ રહી છે, માટે હે ગૌતમ ! તું સમય માત્રને પુછુ પ્રમાદ ના કર. ૨૩
પિરાઇ તે સરીર્ય, કેસા પડુરયા હુંતિ તે
સે જિમ્ભલે ય હાયઇ, સમય ગાયમ મા પમાયએ ૨૪
તારૂ શરીર જીણું થાય છે, વાળ શ્વેત થાય છે અને તારૂ છા બળ ક્ષીણુ થાય છે, માટે હે ગૌતમ ! તુ' ક્ષણ માત્રને પણ
પ્રમાદ ન કર. ૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org