________________
१४
આ પ્રમાણે પ્રમાદની વિપુલતાથી જીવ પિતાના શુભાશુભ કર્મોથી આ ભવ-સંસારમાં ભમે છે, એટલા માટે હે ગૌતમ! તું સમય, માત્રને પણ પ્રમાદ ન કર. ૧૫ લણ વિ માસત્તણું, આરિઅત્ત પુણરવિ દુલહું ! બહવે દસુયા મિલખુયા, સમયંગયમ મા પમાયએ ૧૬
મનુષ્ય જન્મ મળ્યા પછી આર્યત્વ પ્રાપ્ત કરવું કઠણું છે, કારણ કે મનુષ્યમાં ઘણુજ ચેર અને ગ્લેચ્છ છે. ૧૬ લવૂણ વિ આરિયgણું, અહીણ પંચદિયયાહુ દુલહા વિગલિંદિયયા હુ દીસઈ, સમય ગાયમ મા પમાયએ ૧૭
મનુષ્યભવ અને આર્યવ પ્રાપ્ત કરીને પાંચે ઈયેિનું પૂર્ણ હોવું દુર્લભ છે, કારણકે ઘણું માણસોમાં ઈન્દ્રિયની વિકલતા જોવામાં આવે છે. એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ ન કર. ૧૭ અહીણ પર્ચોદિયાં પિ સે લહે, ઉત્તમ ધમ્મસુઈ હુ દુલ્લા કુતિથિ નિસેવએ જણે, સમય ગાયમ મા પમાયએ ૧૮
પાંચે ઈદ્રિય અક્ષણ-પૂર્ણ રૂપથી મળ્યા પછી પણ ઉત્તમ ધર્મનું શ્રવણ નિશ્ચય દુર્લભ છે, કારણ કે ઘણા મનુષ્ય કીર્થિની સેવા કરવાવાળા હોય છે, એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રનો પ્રમાદ ના કર. ૧૮ લધૃણ વિ ઉત્તમ સુઈ, સહણ પુણરવિ દુલહા ! મિચ્છરા નિસેવએ જણે, સમય ગાયમ મા પમાયએ ૧૯
જે ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થાય તે પણ તેના ઉપર શ્રદ્ધા થવી અત્યન્ત કઠણ છે, એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૧૯ ધમ્મ પિ હુ સહંતયા, દુલહયાં કાણુ ફાસયા ! બહુ કામ ગુણે હિ મુછિયા, સમયે ગાયમ મા પમાયએ ર૦.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org