________________
૬૩
એઈન્દ્રિયવાળી કાયામાં ગયેલા જીવ ઉત્કૃષ્ટ સ`ખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ
ન કર. ૧૦
તેઇન્તિકાયમગ, ઉક્રોસ થવા ઉ સવસે । કાલ સખિજ્જસન્નિય, સમય ગાયમ મા પમાયએ ૧૧
ત્રણ પન્દ્રિયકાયમાં પ્રવેશેલા જીવ ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રને પણ પ્રમાદ
ન કર ૧૧
ચરિન્દ્રિયકાયમગ, ઉક્રોસ વા ઉ સવસે । કાલ સખિજ્રજસન્નિય', સમય' ગાયમ મા પમાયએ ૧
ચાર ઇન્દ્રિયમાં ગયેલે જીવ ત્યાં ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હું ગૌતમ ! તું સમય માત્રનેા પણ પ્રમાદ
નકર. ૧૨
પચિન્દ્રિયકાયમઈગયા, ઉક્રોસ વે ઉ સવસે । સત્ત ભવગહણે, સમય' ગાયમ મા પમાયએ
૧૩
પ'ચેન્દ્રિય ( તિ'† ) જાતિમાં ગયેલા જીવ ઉત્કૃષ્ટ સાત-આર્ટ ભવ સુધી રહે છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ
પ્રમાદ ના કર. ૧૩
દેવ તેરઇએ ઇગ, ઉક્રોસ' જીવા ઉ સવસે । ક્રે#ભવગહુણે, સમય' ગાયમ મા પમાયએ
૧૪
દેવ અને નારકીમાં ગયેલા જીવ ત્યાં એકજ ભવ રહે છે એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૧૪
એવ ભવસંસારે, સંસરઈ-સુહાસુહેહિ. કમ્મેહિ । જીવા પમાયઅહુલા, સમય ગાયમ મા પમાયએ ૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org