SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ એઈન્દ્રિયવાળી કાયામાં ગયેલા જીવ ઉત્કૃષ્ટ સ`ખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૧૦ તેઇન્તિકાયમગ, ઉક્રોસ થવા ઉ સવસે । કાલ સખિજ્જસન્નિય, સમય ગાયમ મા પમાયએ ૧૧ ત્રણ પન્દ્રિયકાયમાં પ્રવેશેલા જીવ ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર ૧૧ ચરિન્દ્રિયકાયમગ, ઉક્રોસ વા ઉ સવસે । કાલ સખિજ્રજસન્નિય', સમય' ગાયમ મા પમાયએ ૧ ચાર ઇન્દ્રિયમાં ગયેલે જીવ ત્યાં ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હું ગૌતમ ! તું સમય માત્રનેા પણ પ્રમાદ નકર. ૧૨ પચિન્દ્રિયકાયમઈગયા, ઉક્રોસ વે ઉ સવસે । સત્ત ભવગહણે, સમય' ગાયમ મા પમાયએ ૧૩ પ'ચેન્દ્રિય ( તિ'† ) જાતિમાં ગયેલા જીવ ઉત્કૃષ્ટ સાત-આર્ટ ભવ સુધી રહે છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ના કર. ૧૩ દેવ તેરઇએ ઇગ, ઉક્રોસ' જીવા ઉ સવસે । ક્રે#ભવગહુણે, સમય' ગાયમ મા પમાયએ ૧૪ દેવ અને નારકીમાં ગયેલા જીવ ત્યાં એકજ ભવ રહે છે એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૧૪ એવ ભવસંસારે, સંસરઈ-સુહાસુહેહિ. કમ્મેહિ । જીવા પમાયઅહુલા, સમય ગાયમ મા પમાયએ ૧૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy