________________
ર૩૦
કઈ માની-ધમંડી છે, આવા દુષ્ટ શિષ્યને હું ક્યા ઉપાયથી સુધારું ? ૧૦
સે વિ અન્તરભાસિલે, દસમેવ પકુબૂઈ આયરિયાણં તુ વયણું, પડિક્લેઈ અભિકખણ ૧૧
શિષ્યને ગુરુજી શિખામણ આપે તો તે વચમાં બેલી ઉઠે છે, અને સામે દોષ આપે છે, કઈ કઈ તો ગુસ્ની વિરૂદ્ધ બોલે છે. ૧૧
ન સા મમં વિયાણાઈ ન વિસા મષ્ણ દાહિઈ ! નિષ્ણુયા હેહિઈ મને, સાહૂ અને© વજઉં ૧૨
(કુસાધુને ગુરુ ભિક્ષાર્થે જવાનું કહે છે તે) કુસાધુ કહે છેએ શ્રાવિકા મને ઓળખતી નથી, તે મને ભિક્ષા આપશે નહિ, તે તો બહાર ગઈ છે. આ૫ બીજા સાધુને મોકલે. ૧ પિસિયા પલિઉંચન્તિ, તે પરિસ્થિતિ સમન્તઓ રાયવિ િચ મનન્તા, કરેતિ ભિહિં મુહે ૧૩
જે કામને માટે તેને મોકલવામાં આવે છે તે કામ કરતો નથી અને જુઠું બોલે છે. અહીં તહીં ઘુમતે ફરે છે અને કામને રાજાની વેઠ સમજે છે અને ભ્રકુટિ ચઢાવે છે. ૧૩ વાઇયા સંગહિયા ચેવ, ભરપાણેણ પાસિયા જાયફખા જહા હંસા, પતિ દિસદિસિં ૧૪
આચાર્ય વિચારે છે કે મેં આને ભણાવ્ય, મારી પાસે રાખે, આહાર પાણીથી પાળે, પરંતુ જેમ પાંખ આવ્યા પછી પક્ષી હંસ ઉડી જાય છે તેમ આ સ્વેચ્છાચારી થઈ દિશદિશ ભમે છે. ૧૪ : અહ સારહી વિચિજોઈ ખલું કેહિં સમાગ
કિં મ દુસસેહિં, અપ્પા એ અવસાયઈ ૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org