________________
૩૬૪
મહુઆગમવિશ્વાણા, સમાહિઉપાયગા ય ગુણગાહી । એએણ` કારણેણ', અરિહા આલેાયણ સં
૨૬૩
જે જીવ ધણા આગમેને વિશેષ પ્રકારે જાણે છે, સમાધિના પ્રયાગ કરનાર છે અને ગુણગ્રાહી છે, એ આ કારણાથી આલાચના સાંભળવાને યેાગ્ય થાય છે. ૨૬૩
કંદપ–કુડ્ડયાઃ તહ, વિમ્હાવેતા ય પર, કંદપ્` ભાવણ' કણ
સીલ-સહાવ-હાસ-વિગહાહિ !
૨૬૪
જે કદ', મુખ વિકારાદિ, હાંસી,વ્ય વિકથાથી ખીજાતે વિસ્મય કરે છે, તે ક ંદપ (કલુષિત) ભાવ કરે છે. ૨૬૪
મ‘તાજોગ કાઉં, ભૂકિમ્' ચ જે પઉંજન્તિ । સાય રસ ઇષ્ક્રિહે, અભિએગ' ભાવણ કઈ
૨૬૫
જે જીવ સાતા, રસ અને ઋદ્ધિને માટે મંત્ર અને ભૂતિ ક કરે છે એ અભિયાગી ભાવના કરે છે. ૨૬૫
ણાણસ કેવલીણ”, ધમ્માયરિયસ સઘસાહૂણં । માઈ અવર્ણવાઈ, કિન્વિસિય ભાવણ' કૃષ્ણઈ
*૬૬
જ્ઞાનની, કેવળજ્ઞાનીની, ધર્માચા'ની, સોંધની અને સાધુઓની નિદા કરનાર માયાવી જીવ કિવિષીભાવતા ઉત્પન્ન કરે છે. ૨૬૬
અણુમદ્રરાસપસરા, તહુ ય નિમિત્તશ્મિ હાઈ ડિસેવી. એએહિ કારણેહિ, આસુરિય... ભાવા કાઈ
૨૬૭
નિર‘તર રાય વધારનાર, ત્રિકાળ નિમિત્તનુ સેવન કરનાર, આ કારણથી, આસુરી ભાવના ઉત્પન્ન કરે છે. ૨૬૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org