________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
[ મૂળ અને ભાષાંતર ] વિયસુયં પઢમં અલ્ઝયણ.
(૧)
સંજોગા વિક્રુસ, અણુગારસ ભિખુણા; વિણય' પાઉ ફરિસ્સામિ, આયુવિ સુણેહ મે. હું શિષ્ય ! એ સાધુઓના વિનય ધર્માંતે પ્રગટ કરૂ ખાદ્ય અને અભ્યન્તર સયાગાથી રહિત, ધરાર તથા આરંભપરિગ્રહને! ત્યાગ કરીને ભિક્ષાથી જ નિર્વાહ કરવાવાળા છે. વિનયનૅ અનુક્રમે સાંભળેા. ૧
છું. જે
આણાનિર્દેસકરે, ગુરુણમુવવાયકારએ; ઇંગિયાગારસ’પન્ન, સે વિણીએ ત્તિ લુચ્ચઈ.
(૨.)
વિનીત શિષ્ય ગુરુની આજ્ઞાનું પાલન કરનાર, ગુરુની પાસે રહેનાર અને ગુરુના ઈંગિત-શારા તથા આકારથી મનાભાવ જાણીને કાર્યો કરનાર હોય છે. આવા શિષ્ય વિનીત કહેવાય છે. ૨
આણાનિર્દેસકરે, ગુરુણમજીવવાયકારએ; પરિણીએ અસ બુધે, અવિણીએ ત્તિ લુથ્થઈ. (૩.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org