________________
૭૯ "
ખેરાણિ અમહું વિઈયાણિ લોએ,
જહિં પકિણણી વિરુહતિ પુણું જે માહણ જાઈવિજજેવયા,
તાઇ તુ ખેરાઈ સુપેસલાઈ ૧૩ બ્રાહ્મણ બોલ્યા –લેકમાં જે પુરક્ષેત્ર છે તે અમે જાણીએ છીએ. જેમાં ઘણું જ પુણ્ય એવા જાતિ અને વિદ્યાથી સંપન્ન બ્રાહ્મણ છે એ ખરેખર ઉત્તમ ક્ષેત્ર છે. ૧૩ કેહે ય માણે ય વહે ય જોર્સિ,
મેસં અદત્ત થ પરિગ્રહં થી તે માહણું જાઈવિજજાવિહુણ,
તાઇ તુ ખેરાઈ સુપાવયાઈ ૧૪ જેમામાં ધ, માન, હિંસા, વધ, જુઠું, અદત્ત, અને પરિગ્રહ છે તે બ્રાહ્મણે જાતિ અને વિદ્યાવિહીન છે અને તે ક્ષેત્રે ખરેખર પાપકારી ક્ષેત્રો છે. ૧૪ તુમ્ભસ્થ ભે ભારધરા ગિરણું,
અ ન જાણે અહિજ વેએ ઉસ્થાવયાઈ મુણિણે ચરંતિ,
તાઈ તુ ખેરાઈ સુપેસલાઈ , ૧૫ અહો! તમે શબ્દોના ભાર ઉપાડનારા છે, વેદ ભણ્યા છે પરંતુ વેદના ખરા અર્થ–ભાવને જાણતા નથી, મુનિઓ ઉંચનીચ કુલમાંથી જ ભિક્ષા લે છે, તે જ દાન માટે સુંદર ક્ષેત્ર છે. ૧૫ અઝાવયાણું પડિફૂલભાસી,
૫ભાસસે કિ તુ સગાર્સિ અમહું ! અવિ એયં વિષ્ણુસ્સઉ અન્નપાણું,
! ન ય હું દાહોમુ તુમ નિયષ્ઠા, ૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org