________________
૨૧૫
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ કર્મથીજ થાય છે. ૩૩ એએ પાકિરે બુધે, જેહિ હેઈ સિણાય સશ્વકસ્મવિણિમુક, તે વયં બુમ માહણે ૩૪
આ ધર્મને બુધે-સર્વજ્ઞાએ પ્રકટ કર્યો છે, જેનાથી સ્નાતક થઈને બધાં કર્મથી મુક્ત થઈ જવાય છે. આનું પાલન કરનારને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૩૪
એવં ગુણસમાઉત્તા, જે ભવન્તિ દિઉત્તમાં તે સમન્થા સમુદ્ધતું, પરમાણુમેવ ય
૩૫ ઉપલા ગુણવાળો જે દ્વિજોત્તમ થાય છે તે સ્વ-પરના આત્માનું કલ્યાણ કરવાને સમર્થ થાય છે. ૩૫
એવં તુ સંસએ છિને, વિજયસે ય માહણે સમુદાય તઓ તે તુ, જયઘાસં મહામુર્ણિ
આમ વિજય ઘેબ બ્રાહ્મણને સંશો છેદાવાથી જપ મહા મુનિને તે સારી રીતે ઓળખી શક્યો. ૩૬ ' તય વિજયઘોસે, ઇણમુદાહ કયંજલી માહણત્ત જહાભૂયં, સુ મે ઉવદંસિયં ૩૭
વિજયષ તુષ્ટ-પ્રસન્ન થઈને હાથ જોડી કહેવા લાગ્યા. આપે જેમ છે તેમ સારી રીતે બ્રાહ્મણત્વને ઉપદેશ આપે છે. ૩૭ તુમ્ભ જઈયા જનાણું, તુમ્ભ વિઊણ વિશે જેસંગવિઊ તુમ્ભ, તુમ્ભ ધમ્માણ પાર ૩૮
હે ભગવાન ! આપ વેદજ્ઞ છો, આપ યજ્ઞ કરનાર છે, આપ તિષાંગના જ્ઞાતા છે અને આપ જ ધર્મના પારંગત છો. ૩૮ તુબન્ને સમાથા સમુદ્ધતું પરમપામેવ યા તમણુગ્રહ કરેહહું, ભિકએણે ભિકખુ ઉત્તમ ૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org