________________
૩૧
પરમાણુ આના પરસ્પર મળવાથી સ્કન્ધ થાય છે અને છૂટાછૂટા થવાથી પરમાણુ કહેવાય છે. ક્ષેત્રની અપેક્ષાએ ક લાકના એક દેશમાં હાય છે અને પરમાણુ સલાક વ્યાપી છે. ૧૧ સંત” પપ્પુ તે ણાઈ, અપજ્જવસિયા વિ ય ! ધ્ધિ પહુચ્ચ સાઈયા, સપજ્જવસિયા વિય
૧૨
અ
રકન્ધ અને પરમાણુ સંતતિની અપેક્ષાએ અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષા સાદિ સાન્ત છે. ૧૨
અસ’ખકાલમુક્રોસ, એક્સ' સમય' જહર્નિયા । અજીવાણ ય રુવીણ, ઈિ એસા વિયાહિયા
૧૩ રૂપી અજીવ દ્રવ્યની સ્થિતિ જન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાલ છે. ૧૩
અણુ તકાલમુક્રોસ, એ≠· સમય જહુગ્ણય... । અજીવાણુ ય રુવીણ, અંતરેય વિયાહિયં
૧૪
રૂપી અજીવ દ્રવ્યનું અંતર જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંત કાલનુ' છે. ૧૪
વષ્ણુએ ગધએ ચેવ, રસ ફાસએ તહા । સઠાણ ય વિષ્ણુઓ, પિરણામા સિ પંચહા ૧૫
કન્ય અને પરમાણુના સ્વભાવ, વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શી અને સંસ્થાન એમ પાંચ જાતનેા છે. ૧૫
વર્ણીએ પરિયા જે ઉ, પંચહા તે પકિત્તિયા । કિશ્તા નીલા ય લેાહિયા, હાલિદ્દા સુપ્રિલા તહા ૧૬
વર્ષાં પરિણતિ પાંચ જાતતી છે. કાળી, લીલી, લાલ, પીળા, અને શ્વેત. ૧૬
ગન્ધઓ પણિયા જે ઉ, દુવિહા તે ત્રિયાક્રિયા ! મુન્સિંગન્ધપરિણામા, ક્ષિંગના તહેવ ય
૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org