________________
२२६ પિરિસીએ ચઉથીએ, કાલે તુ પડિલેહિએ. સજઝાયં તુ તઓ કુજા, અબેહન્તો અસંજએ ૪૫
ચોથા પહેરમાં કાળની પ્રતિલેખના કરીને અસંત જીવોને ન જગાડતાં સ્વાધ્યાય કરે. ૪૫ પિરિસીએ ચઉભાએ, વન્દિઊણ તઓ ગુસં પડિમિતુ કાલક્સ, કાલં તુ પડિલેહુએ
આ પિરસીના ચોથા ભાગમાં ગુરૂને વંદીને કાળનું પ્રતિક્રમણ કરે. પછી પ્રાતઃકાલની પ્રતિલેખના કરે. ૪૬
આગએ કાયવુસ્સગે, સવ્વદુકખવિમુકપણે કાઉસ્સગ્ગતઓ ઉજજા, સલ્વદુખવિમાખણું ૪૭
કાઉસ્સગના વખતે સર્વ દુઃખ વિમેચન કાઉસ્સગ્ન કરે. ૪૭ રાઈયં ચ અઈયારે, ચિતિજ અણુપુવસો નાણુમિ દંસણુંમિ ય, ચરિત્તેમિ તવંમિ ય ૪૮,
રાત્રે, દર્શન, ચારિત્ર અને તપમાં લાગેલા અતિચારોનું ક્રમશઃ ચિંતન કરે. ૪૮
પારિયકાઉસ્સગ્ગ, વન્દિત્તાણ તઓ ગુરું ! . રાઇયં તુ અઈયારે, આલેએજ જહમ ૪૯
કાઉસગ્ગ પાળીને ગુરૂને વંદીને પછી અનુક્રમે રાત્રીના અતિચારની આલોચના કરે. ૪૯ પડિમિત્ત નિસ્સલો, વન્દિત્તાણ તઓ ગુરું કાઉસ્સગ્ગ તેઓ કુજજા, સલ્વદુકખવિખણું ૫૦ * પ્રતિક્રમણ કરીને નિઃશલ્ય થઈને ગુરૂને વંદીને સર્વ દુઃખ; વિમેચન કાઉસ્સગ્ન કરે. ૫૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org