________________
રર૫
પાસવર્ણચ્ચારભૂમિ ચ, પડિલેહિજ યં જઈ કાઉસ્સગ તઓ કુજ, સવ્વદુખવિકખણું ૩૯
યત્નાવંત મુનિ ઉચાર પાવન ભૂમિનું પડિલેહન કરે અને પછી સર્વ દુઃખોથી છોડાવનાર કાઉસ્સગ કરે. ૩૯ દેવસિયં ચ અઈયારે, ચિન્તિજા અપુલ્વે નાણે ય દંસણે ચેવ, ચરિત્તશ્મિ તહેવ ય ૪૦
કાઉસ્સગમાં દિવસે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં લાગેલા દોષનું ક્રમશઃ ચિંતન કરે. ૪૦
પાયિકાઉસ્સગે, વન્દિત્તાણ તઓ ગુરું દેવસિયં તુ અઈયારે, આલેએ જજ જહક્કમ ૪૧
કાઉસ્સગ પાળીને ગુરૂ વંદન કરે. પછી દેવસિય અતિચારોની ક્રમશઃ આલોચના કરે. ૪૧
પડિક્કમિતુ નિસ્સલ્લે, વન્દિત્તાણુ તેઓ ગુરું કાઉસ્સગ્ગ તઓ કુજા, સલ્વદુખવિકખણું ૪૨ - પ્રતિક્રમણ કરીને શલ્ય રહિત થાય, પછી ગુરુને વંદીને સર્વ દુઃખની વિમુક્તિ માટે કાઉસગ્ગ કરે. સર
પારિયકાઉસગ્ગ, વન્દિત્તાણુ તઓ ગુરું ! થઈમંગલં ચ કાણુ, કાલં સંપડિલેહએ
કાઉસ્સગ પાળીને ગુરુ વંદન કરીને, પછી સ્તુતિ મંગલ કરીને. પછી કાળનું પડિલેહન કરે. ૪૩
પઢમં પિરિસિ સઝાયં, બિઈયં ઝાણું ઝિયાયઈ તઈયાએ નિદ્દમુખ તુ, સઝાયં તુ ચઉર્થીિએ ૪૪
રાતના પહેલા પહેરમાં સજઝાય, બીજામાં ધ્યાન, ત્રીજ, હોરમાં નિદ્રા મુકિત અને ચોથા પહોરમાં સજઝાય કરે. ૪૪ ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org