SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ પૃચ્છના, ૨૧ પરાવર્તન, ૨૨ અનુપ્રેક્ષા, ૨૩ ધર્મકથા, ૨૪ શ્રુતની આરાધના, ૨૫ ચિત્તની એકાગ્રતા, ૨૬ સંયમ, ૨૭ તપ, સ૮ વ્યવદાન, ૨૯ સંતેષ, ૩૦ અપ્રતિબધ્ધતા, ૩૧ એકાંત શયનાસન, ૩૨ વિનિવર્તના, ૩૩ સંભોગ ત્યાગ, ૩૪ ઉપાધિ ત્યાગ, ૩૫ આહારત્યાગ ૩૬ કષાય ત્યાગ, ૩૭ ગ ત્યાગ, ૩૮ શરીર ત્યાગ, ૩૯ સહાય ત્યાગ, ૪૦ ભત્ત પચ્ચકખાણ ૪૧ સ્વભાવ પચ્ચખાણ, ૪૨ પ્રતિરૂપતા, ૪૩ વૈયાવૃત્તિ, ૪૪ સર્વગુણસંપન્નતા ૪૫ વીતરાગતા, ૪૬ ક્ષમા, ૪૭ નિર્લોભતા, ૪૮ મૃદુતા, ૪૯ સરલતા, ૫૦ ભાવ સત્ય, ૫૧ કરણ સત્ય, પર ગ સત્ય, પ૩ મનમુક્તિ, ૫૪ વચનગુપ્તિ, ૫૫ કાયગુપ્તિ, ૫૬ મનસમાધારણા, ૫૭ વચન સમાધારણ, ૫૮ કાય સમાધારણ, ૫૯ જ્ઞાન સંપન્નતા, ૬૦ દર્શન સંપન્નતા, ૬૧ ચારિત્ર સંપન્નતા, ૬૫ બેન્દ્રિય, નિગ્રહ, ૬૩ ચક્ષુ ઈન્દ્રય નિગ્રહ, ૬૪ ધ્રાણેન્દ્રિય નિગ્રહ, ૬પ રસેન્દ્રિય નિગ્રહ ૬૬ સ્પર્શેન્દ્રિય નિગ્રહ. ૬૭ ક્રોધ વિજય, ૬૮ માન વિજય ૬૯ માયા વિજય ૭૦ લેભ વિજ્ય ૭૧ રાગ-દ્વેષ અને મિયા દર્શન વિજય, ૭૨ શૈલેશી, ૭૩ અકસ્મતા. (૨) સંવેગેણં ભત્તે જીવે કિં જણય? સંવેગણું અણુર ધમ્મસદ્ધ જણયઈ અણુત્તરાએ ધમ્મસદ્ધાએ સંવેગ હવભાગ ૭ઈ, અણુન્હાબલ્પિકેહમાણમાયાભે ખઈ, નવં ચા કર્મ ન બધઈ, તપશ્ચર્યા ચ મિરછત્તવિહિં કાણ દંસણરાહએ ભવઈ, દાસણ વિસોહિએ ય શું 'વિસુદ્ધાએ અત્થગઈએ તેણેવ ભવગ્રહણેણું સિઝઈ વિસેહીએ ય શું વિસુદ્ધાએતચંપુણે ભવગ્રહણુનાઇમઈi૧ હે ભગવાન! સંવેગથી જીવને કયા ગુણની પ્રાપ્તિ થાય છે? ઉત્તર––સંવેગથી ઉત્તમ ધર્મ શ્રદ્ધા જાગૃત થાય છે. ધર્મની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy