________________
છે દુમપત્તયં દશમં અwયણ
દશમું અધ્યયન
દુમપત્તએ પયએ જહા, નિવડઈ રાઈગણાણ અચ્ચએ એવું મણયાણ વિયં, સમય ગાયમ મા પમાયએ ૧
જેવી રીતે રાત્રિએ અતિત–વીત્યા પછી વૃક્ષના પાંદડાં પીળાં થઈને નિવૃત્ત થાય છે.-પડી જાય છે, એવું મનુષ્યનું જીવન છે. એથી હે ગૌતમ! તું સમય માત્ર પ્રમાદ ન કર. ૧ કુસગે જહ સબિન્દુએ, થાવ ચિઈ લમ્બમણુએ એવં મયાણ જીવિર્ય, સમયે ગાયમ મા પમાયએ ૨
જેવી રીતે ઘાસના અગ્રભાગ ઉપર રહેલું ઝાકળનું બિંદુ થોડા વખત જ રહે છે એવું મનુષ્યનું જીવન છે, એ માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ ન કર. ૨ ઈઈ ઇત્તરિયશ્મિ આઉએ, છવિયએ બહુપચવાયએ વિહુણાહિ સ્વં પુરે કઈ, સમય ગાયમ મા પમાયએ ૩
આમ જરા જેટલું આયુષ્ય અને અનેક વિનવાળા આ જીવનમાં પૂર્વે કરેલા કમરજને દૂર કરવામાં હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ કરીશ નહિ. ૩ દુલ્લહે ખલુ માણસે ભવે, ચિરકાલેણ વિ સવ્વપાણિયું. ગાઢા ય વિવાર કમુણે, સમય ગાયમ મા પમાયએ ૪
બધા પ્રાણુઓને માટે મનુષ્ય જન્મ ઘણું લાંબા વખતે પણ મળવો દુર્લભ છે, કારણ કે, બુરાં કર્મોને વિપાક-અત્યન્ત દઢ હોય છે. માટે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદન કર. ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org