SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ છે દુમપત્તયં દશમં અwયણ દશમું અધ્યયન દુમપત્તએ પયએ જહા, નિવડઈ રાઈગણાણ અચ્ચએ એવું મણયાણ વિયં, સમય ગાયમ મા પમાયએ ૧ જેવી રીતે રાત્રિએ અતિત–વીત્યા પછી વૃક્ષના પાંદડાં પીળાં થઈને નિવૃત્ત થાય છે.-પડી જાય છે, એવું મનુષ્યનું જીવન છે. એથી હે ગૌતમ! તું સમય માત્ર પ્રમાદ ન કર. ૧ કુસગે જહ સબિન્દુએ, થાવ ચિઈ લમ્બમણુએ એવં મયાણ જીવિર્ય, સમયે ગાયમ મા પમાયએ ૨ જેવી રીતે ઘાસના અગ્રભાગ ઉપર રહેલું ઝાકળનું બિંદુ થોડા વખત જ રહે છે એવું મનુષ્યનું જીવન છે, એ માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ ન કર. ૨ ઈઈ ઇત્તરિયશ્મિ આઉએ, છવિયએ બહુપચવાયએ વિહુણાહિ સ્વં પુરે કઈ, સમય ગાયમ મા પમાયએ ૩ આમ જરા જેટલું આયુષ્ય અને અનેક વિનવાળા આ જીવનમાં પૂર્વે કરેલા કમરજને દૂર કરવામાં હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ કરીશ નહિ. ૩ દુલ્લહે ખલુ માણસે ભવે, ચિરકાલેણ વિ સવ્વપાણિયું. ગાઢા ય વિવાર કમુણે, સમય ગાયમ મા પમાયએ ૪ બધા પ્રાણુઓને માટે મનુષ્ય જન્મ ઘણું લાંબા વખતે પણ મળવો દુર્લભ છે, કારણ કે, બુરાં કર્મોને વિપાક-અત્યન્ત દઢ હોય છે. માટે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદન કર. ૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy