________________
આવી રીતે ઉત્તમ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રાજર્ષિ નમિરાજની સ્તુતિ અને પ્રદક્ષિણા કરતા કેન્દ્ર વારંવાર વંદના નમસ્કાર કરવા લાગે. ૫૯
તો વન્દિઊણ પાએ, ચકુસલખણે મુણિવરસ્સા આગાણુપઈએ, લલિયચવલકુંડલતિરીડી ૬૦
પછીથી સુંદર અને ચપલ તેજસ્વી કુંડલ અને મુકયુક્ત ઈન્દ્ર, મુનિવર નમિના ચક્રલક્ષણવાળા પાદમાં વંદન કરીને આકાશ માર્ગથી દેવલોકમાં ચાલ્યો ગયો. ૬૦ નમી નમેઈ અપાછું, સફખં સકકેણુ ચોઈએ થઈ9ણ ગેહં ચ વૈદેહી, સામણે પજજુવતિઓ ૬૧
ગૃહત્યાગ કરીને શ્રમણ વૈદેહી નમિરાજાની સાક્ષાત્ ઈન્દ્ર પરીક્ષા કરી, પરંતુ એ સંયમમાંથી જરા પણ ડગ્યા નહિ અને પિતાના આત્માને વિશેષ નમ્ર બનાવ્યો. ૬૧
એવં કરેતિ સંબુદ્ધા, પડિયા પવિયખણું વિણિયકૃતિ ભેગેસુ, જહાં સે નમી રાયરિસિ દર
ત્તિ બેમિ તત્વજ્ઞ, સંબુદ્ધ, પંડિત અને વિચક્ષણ પુરુષ નમિરાજર્ષિની માફક કામગથી નિવૃત્ત થાય છે અને સંયમમાં નિશ્ચલ રહે છે. ૬૧.
એમ હું કહું છું.
ઈતિ નવમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org