________________
પહે
હે વયન્તિ કેહેણ, માણેણ અહુમા ગઈ માયા ગઈપઢિગ્યાઓ, લાભાએ દુહુએ ભયં
૫૪
ક્રેાધથી જીવ નરકમાં જાય છે. માનથી નીચ ગતિ થાય છે, માયાથી શુભ ગતિને નાશ થાય છે અને લાભથી આલેાકમાં અને પરલેાકમાં ભય થાય છે. ૫૪
અવઝિઊણ માહણરુવ, વિવિઊણ ઇન્દ્રત્ત ! વન્દઇ અભિત્થણન્તા, ઇમાહિ મહુરાહુિં વહિં પપ
દેવેન્દ્ર બ્રાહ્મણરૂપ છેડયું અને મૂળ ન્દ્રરૂપ પ્રકટ કર્યુ અને મધુર વચનોથી શ્રી નિમરાજની વંદના અને સ્તુતિ કરવા લાગ્યા. ૫૫ અહે। તે નિજિએ કેાહેા, અહે। માણેા પરાજિ ! અહા નિરક્રિયા માયા, હેા લાભો વસીકએ ૫૬
હું મિરાજા! અહા ! આપે ક્રેાધને જ્યેા અને માનને પરાજિત કર્યાં છે, માયાને બહાર હાંકી કાઢીને લાભને વશ કર્યો છે. ૫૬
અહે। તે અજવ સાહુ, અહા તે સાહુ મં। અહે। તે ઉત્તમા ખન્તી, અહેા તે મુત્તિ ઉત્તમા ૫૭
આપની સરલતા અદ્ભુત છે, આપની મૃદુતા શ્રેષ્ઠ છે, આપની ક્ષમા અને નિભિતા ઉત્તમ અને આશ્ચર્યકારી છે. પછ
હુ' સિ ઉત્તમા ભતે, પચ્છા હૈાહિસિ ઉત્તમે । લેગુત્તમુત્તમ' ઠાણ, સિદ્ધિ ગચ્છસિ નીરએ
૧૮
હે ભગવાન ! આપ અહિં પશુ ઉત્તમ છેા અને હવે પછીના ભવમાં પણ ઉત્તમ થશે અને આપ કરજથી રહિત થઇને લાકાત્તમ સિદ્ધગતિને પ્રાપ્ત કરશે।. ૫૮
એવ’ અભિઘુન્તા, રાયરિસિં ઉત્તમાએ સદ્ધાએ ! પાહિણ કરેન્તા, પુણા પુણા વન્દે સક્રો
ve
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org