________________
૮૧ તે પાસિયા સંજય હમાણું,
કુધેિ કુમારે પરિનિશ્વઈ ૨૦ આ સંયતિને મારતા જોઈને કેશલ દેશના રાજાની ભદ્રા નામની સુંદરી-રાજકુમારી ધિષ્ઠ થયેલા કુમારેને શાંત કરવા લાગી. ર૦ દેવાભિઓગણનિએઈએણું,
( દિનામું રના મણસા ન ઝાયા . નરિન્દ દેવિન્દ ભિવન્તિ એણું,
જેણમિ વત્તા ઇસિણું સ એસે ૨૧ રાજકુમારી કહે છે–દેવના અભિયોગથી પ્રેરાયેલા રાજાએ મને મુનિને દાનમાં આપી હતી પરંતુ આ મુનિએ મને મનથી પણ ન ઈચછી. આ મુનિ નરેન્દ્ર દેવેન્દ્રથી પૂજિત છે. જેમણે મને વમી દીધી છે, ત્યાગી છે. ૨૧ એસે હુ સે ઉગ્રત મહાપા,
જિતિન્દ્રિઓ સંજઓ બબ્બયારી જે મે તયા ને દિનજમાણુિં,
પિઉણા સયં કેસલિએણ રના ૨૨ આ મુનિ એજ ઉગ્ર તપસ્વી મહાત્મા છે, એ જિતેન્દ્રિય, સંયતી બ્રહ્મચારી છે, જેને મારા પિતા–કેશલ દેશના રાજાએ મને દાનમાં આપેલી, છતાં મારી ઇચ્છા પણ ન કરી. ૨૨ મહાજ એસો મહાભાગા,
ઘેરશ્વએ ઘોરપરમાં ય મા એયં હલેહ અહલણિજે,
મા સ તેએણભે નિદહેજજા ર૩ આ મુનિ મહા યશસ્વી, મહા પ્રભાવશાલી, ઘેર વતી, ઘેર પરાકમી છે, તેમની નિંદા ન કરે, નિંદા પાત્ર એ નથી. પોતાના તેજથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org