________________
૩૩૪ પૃથ્વીકાયના જીવોની કાયસ્થિતિ જઘન્ય અન્તર્મુહુર્ત છે, ઉત્કૃષ્ટ એ કાયમાં જન્મ-મરણ કરે તો અસંખ્ય કાળની છે. ૮૧
અણુન્તકાલમુકકે, અન્તમુહુરં જહન્નયં વિજઢશ્મિ એ કાએ, પુઠવીજીવાણુ અંતરે ૨૨
સ્વકાયની અપેક્ષા પૃથ્વીકાયના જીવોનું અંતર જઘન્ય અનુમુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું છે, ૮૨
એએસિં વણઓ જેવ, ગંધઓ રસ ફાસ સંડાણદેસએ વા વિ, વિહાણાઈ સહસ્સસે ૮૩
આ જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારે ભેદ હોય છે, ૮૩
દુવિહે આઉછવા ઉ, સુહુમા બાયરા તહા પmત્તમપજજતા, એવમેએ દુહા પુણે ૮૪
અપકાયના જીવ સૂક્ષ્મ અને બાદર બે જાતને છે, વળી તે ઉપરાંત દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા ભેદ પણ છે. ૮૪
બાયરા જે ઉપજજત્તા, પંચહા તે પકિરિયા સુદ્ધોદએ ય ઉસે, હરતણ મહિયા હિમે ૮૫
બાદર અપકાયના પાંચ પ્રકાર છે. શુદ્ધોદક, ઓસ, તૃણ ઉપરનું પાણી, હસ્તનું, દૂધર અને બરફનું પાણી ૮૫
એગવિહમણાણત્તા, સુહુમા તથ વિયાતિયા ! સુહુમા સવ્વલાયશ્મિ, લેગસે ય બાયરા
સન્મ અપકાયને જીવ ભેદ રહિત માત્ર એક જ પ્રકાર છે. અને એ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે. બાદર અપકાય લેકના એક ભાગમાં જ સ્થિત છે. ૮૬ - સંતો ૫પણ એયા, સજજવસિયા વિયા 8િા પડખ્ય સાઈયા, સપજજવસિયા વિ ય ૮૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org