________________
૩૦૫
સિના અનંતમા ભાગ પ્રમાણે કર્મોને રસ હોમ છે પરંતુ બધા કર્મો પ્રદેશ બધા જીવોથી અધિક છે. ૨૪
તમાં એએસિ કન્માણ, અણુભાગા વિયાણિયા : એએસિં સંવરે ચેવ, “વણે ય એ બુહાર
- નિર્મિ આવી રીતે કર્મોને વિપાક જાણીને એને નિરોધ અને ક્ષય કરવાને જ્ઞાની પુરૂષ યત્ન કરે. ૨૫ એમ હું કહું છું.
ઈતિ તેત્રીસમું અધ્યયના
પેલેસાણુમ ચીસઈમ અwયણું
લેશ્યા નામનું ત્રીસમું અધ્યયન
લેસજઝયણું વખામિ, આણપુવિ જહુકમ છહું પિ કમ્પલસાણ, અણુભાવે સુણેહ મે ૧ .
હવે હું લેસ્યાનું અધ્યયન ક્રમાનુસાર કહું છું. લેસ્થાના પરિણમેને મારી પાસેથી સાંભળો. ૧ નામા વણરસગંધકાસપરિણુમલાખણું ! ઠાણંડિઇ ગઈ ચાઉં, લેસાણં તુ સુલેહ મે ૨
હું લેસ્યાના નામ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ સ્થાન, સ્થિતિ અને આયુષ્યના સ્વરૂપને કહું છું તે સાંભળો રે ૨૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org