________________
ન તન્સ માયા ૧ પિયા વ ભાયા, ' '
કાલમ્પિ તમે સહરા ભવંતિ ૨૨ જેવી રીતે સિંહ મૃગને પકડી લઈ જાય છે તેવી રીતે મૃત્યુ માણસને ઉપાડી લે છે. તે વખતે માતા પિતા અને બંધુ તેને અંશ માત્ર પણ બચાવી શકતાં નથી. ૨૨ : ન તન્સ દુકM વિજયતિનાઓ. ' '
નમિત્તવર્ગે ન સૂયા ન બંધવા : એ સયં પ હેબ દુકખં, - કતારવ અણુજાઈ કર્મ ૨૩
એના દુઃખને તેના જ્ઞાતિજને કે મિત્રવર્ગ કે પુત્ર કે ભાઈઓ ભાગ પડાવી શકતાં નથી. એ પોતે એકલે જ દુઃખ ભોગવે છે, કારણ કે કર્મ કર્તાને અનુસરે છે. ૨૩ ચેસ્થા દુપયં ચ થઉ૫યં ય,
ખેત્ત ગિતું ધણધનું ચ સવ્વા સકમબીએ અવસે પયા, -
૫૨ ભવં સુન્દર પાવગ વા ૨૪ આ આત્મા દિપદ, ચતુષ્પદ, ક્ષેત્ર, ઘર, ધન, ધાન્ય અને વસ્ત્રાદિ બધું છોડીને પોતાના કર્મને વિવશ થઈને સ્વર્ગ અથવા નરકમાં જાય છે. ૨૪ * તે એક્કગ તુચ્છસરીરગં સે,
આ થિઇગયં દહિય ઉ પાવગેણું ! ભજજ ય પુત્તા વિ ય નાયઓ વા,
દાયારમનં અણુસંકિમતિ ૨૫ એના નિર્જીવ શરીરને ચિતામાં નાંખીને બાળી મૂકે છે. જ્ઞાતિજન તથા સ્ત્રી પુત્રાદિ બીજા દાતાનું અનુસરણ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org