________________
' ૨૮
ખાંકિજં સત્તાવીસઇમં અઝયણું આળસુ-ગળિયા બળદ નામનું સત્તાવીસમું અધ્યયન
થેરે ગણહરે ગગે, મુણી આસિ વિસારએ આઈને ગણિભાવશ્મિ, સમાહિ પડિસંધએ ૧
સર્વ શાસ્ત્ર વિશારદ ગર્ગાચાર્ય સ્થવિર મુનિ હતા. એ ગુણવાન આચાર્ય સતત સમાધિભાવમાં રહેતા હતા. ૧ વહણે વહમાણસ, કનારે અઈવરૂઈ જેગે વહુમાણુમ્સ, સંસાર અઈવત્તઈ
જેમ ગાડીમાં સારે બળદ જોડવાથી કતાર-વનને સરળતાથી પાર કરાય છે, એમ સંયમમાં જોડાયેલ સાધુ સંસારને પાર કરી જાય છે. ૨
ખલું કે જે ઉ જેએઈ, વિહામ્માણે કિલિસ્સઈ અસમાહિ ચ વેએઈ, તત્તએ સે ય ભજઈ ૩
દુષ્ટ-ઠડા બળદને જોડવાથી, જોડનારને કલેશ થાય છે. એ બળદને મારી મારી થાકી જાય છે, એની ચાબુક તૂટી જાય છે અને દુઃખ ભોગવે છે. ૩
એગં ડસઈ પુમિ, એગ વિશ્વઈ ભિખણું એગ ભંજઈ સમિલં, એગે ઉપહપદ્રિએ ૪,
એવા બેલમાં, કે બળદની પુંછડીમાં શળ ભેંકાય છે, કોઈ બળદને વારંવાર આર ખાવી પડે છે, કઈ બળદ જોતર તોડી નાંખે છે, તે કઈ બળદ ઉન્માર્ગે ચાલે છે. ૪
એગે પડ પાસેણું, નિવેસઈ નિવિજઈ ઉકાઈ, ઉફિલઈ સકે બાલગવી એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org