________________
૩૩.
જે અવગાહના અંતિમ સરીરની હોય છેએનાથી ત્રીજા ભાગની ઓછી સિદ્ધોની અવગાહના હોય છે. ૬૪
એગણ સાઈયા, અપજવસિયા વિયા પુહણ અણીયા, અપજજવસિયા વિ ય ૬૫
અહિં એક સિદ્ધની અપેક્ષાએ સાદિ અનન્ત કાળ છે પરંતુ સમસ્ત સિધ્ધની અપેક્ષાએ અનાદિ અનત કાળ છે. ૬૫
અરવિણે જીવઘણ, દંસણસણિયા અલં સુહું સંપન્ના, ઉવમાં જસ્સ યુલ્થિ ઉ ૬૬
આ સિદ્ધ ભગવાન અરૂપી, ધનરૂપ, જ્ઞાન અને દર્શનને ઉપયોગવાળા ઉપમા રહિત છે, એ અતુલ સુખને પામ્યા છે, જેને માટે કોઈ ઉપમા નથી. ૬૬ લેગેગમે તે સબ્ધ, ણાદંસણસનિયા સંસારપારનિOિણ, સિદ્ધિ વગઈ ગયા ૬૭
આ બધા સિદ્ધ ભગવાન સંસારની પેલી પાર પહોંચીને જ્ઞાન, દર્શનના ઉપયોગથી સર્વોત્તમ સિદ્ધિ ગતિને પ્રાપ્ત થઈને એક દેશમાં જ રહે છે. ૬૭ સંસારસ્થા ઉ જે જીવા, દુવિહા તે વિયાહિયા તસા ય થાવરા ચેવ, થાવરા તિવિહા તહિં ૬૮ . • સંસારી જીવો ત્રસ અને સ્થાવર એમ બે જાતના છે. આમાં સ્થાવર જીવને ત્રણ ભેદ કહ્યા છે. ૬૮ પઢવી આઉછવા ય, તહેવ યે વણસઈ એએ થાવરા તિવિહા, તેસિં ભેએ સુહ મે ૬૯
પ્રવીકાય, અપકાય અને વનસ્પતિકાય એમ ત્રણ જાતને સ્થાવર છે. હવે એના ભેદને સાંભળોઃ - ૬૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org