________________
૧૫
પુત્ર કહે છે કે હે માતા પિતા ! આપનું કહેવું ઠીક છે, પરંતુ જંગલમાં રહેતા મગ અને અન્ય પક્ષિઓને ઇલાજ કેણ કરે છે ? ૭૬
એગભૂએ અરણે વ, જહા ઉ થઈ પિગે એવં ધર્મ ચરિરામિ, સંજમેણ તણ ય ૭૭
જેમ જંગલમાં મૃગ એક વિહરે છે તેમ હું પણ સંયમ અને તપથી ધર્મનું પાલન કરીશ. ૭૭ જહા મિગસ્સ આય કે, મહારણગ્નિ જાયઈ અચ્ચત્તે રાખમૂલરિમ, કે હું તાહે તિગિઈ ૭૮
જેમ મહાવનમાં મૃગલ ને કોઈ રોગ થાય છે, તે વૃક્ષ નીચે બેઠેલા તે મૃગની કેશુ ચિકિત્સા કરે છે? કઈ નહિ. ૭૮ કે વા સે સહં દેઈ, કે વા એ પુછઈ સુહ કે સે ભવં ચ પાછું વા, આહરિતુ પણામએ ૭૯
આ મૃગને કણ એસડ આપે છે? કેણ તેને સાત પૂછે છે? તેને કેણ ભાત, પાણી, આહાર લાવી આપે છે? ૭૯
જયા ય સે સહી હાઈ તયા ગ૭ઈ શાયર ! ભરપાણસ્સ અએ, વલરાણિ સશણિ ય ૮૦
જ્યારે તે મૃગ નીરોગ થાય છે ત્યારે તે આહાર-પાણી માટે લતાઓ અને સરવર ઉપર જાય છે. ૮૦
ખાઈત્તા પાણિયં પાઉ, વલ્લરેહિં સરેહિ યા મિગચારિયં ચરિત્તાણું, ગ90 મિગચારિત્ર્ય ૮૧
વનમાં ઘાસ આદિ ખાઈને અને સરોવરમાં પાણી પીને મૃગચર્યા કરતા પોતાના સ્થાનમાં જાય છે. ૮૧
એવં સમુદ્રિએ ભિખ, એવમેવ અણેએ , મિગચારિયં ચરિત્તાણું, ઉ પક્કમઈ દિસં . ૮૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org