________________
૧૬૦
મહાનિયંઠિજર્જ વસઇમ અજઝયણું
મહાનિગ્રંથી નામનું વસમું અધ્યયન
સિદ્ધાણ નમે કિગ્રા, સંજયાણું ચ ભાવ અOધમગઈ ચં, અણુસિ સુહ મે ૧
સિદ્ધ અને સંયમિઓને ભાવપૂર્વક નમસ્કાર કરીને મારી પાસેથી ધર્મ અને અર્થ ધર્મના યથાર્થ સ્વરૂપને સાંભળે. ૧ પભૂયરયણે રાયા, સેણિઓ મગહાહિ વિહારજૉ નિજાઓ, મણિકચ્છિસિ ચેઈએ ૨.
અને રત્નને સ્વામી મગધાધીપ શ્રેણિક મંડિકુક્ષિ નામના ચિત્યમાં વિહાર યાત્રા અર્થે નીકળે. ૨
નાણુદુમલતાઈપણું, નાણાકિખનિસેવિયા નાણાકુસુમસંછન્ન, ઉજજાણે નન્દાવમ
આ ચિત્ય નાના પ્રકારના વૃક્ષ લત્તાઓ અને પુષ્પોથી આચ્છાદિત હતું. નાના પ્રકારના પક્ષીઓથી સેવિત તથા નંદનવન જેવું હતું. ૩ તત્થ સો પાસઈ સાદું, સંજયં સુસમાહિત્યંત નિસિનં સકખમૂલશ્મિ, સુકુમાલ સહેઈN ૪
ત્યાં શ્રેણિક રાજા એક સાધુને વૃક્ષના નીચે બેઠેલા જુવે છે. આ સાધુ સંયમશીલ, સમાધિશીલ, સુકુમાર અને પ્રસન્નચિત્ત હતા. ૪ તસ્ય સર્વ તુ પાસિત્તા રાઈ તશ્મિ સંજએ અન્તપરમે આસી, અઉલે સવિસ્મહએ ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org