________________
ર૦૪ સમિઇઓ ચકવીસમ અજઝયણું
સમિતિ નામનું ચાવીસમું અધ્યયન
અ૬ પવયણમાયાએ, સમિઈ ગુત્તી તહેવ યા પચવ ય સમિઈએ, તએ ગુત્તીઓ આહિયા ૧
સમિતિ અને ગુણિરૂપ આઠ પ્રવચન માતા છે, તેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ કહી છે. ૧ ઇરિયાભાસે સણાદાણે, ઉચ્ચાર સમિઈ ઇય મણગુત્તી, વયગુત્તી, કાયગુત્તી ય અમા ૨
ઇર્ષા, ભાષા, એસણ, આદાન અને ઉચ્ચાર એ પાંચ સમિતિ છે, મન વચન અને કાય એ ત્રણ ગુપ્તિ છે એમ આઠ પ્રવચન માતા છે. ૨
એયાઓ અ૬ સમિઈઓ, સમાસણ વિયાહિયા દુવાલસંગજિણકખાયું, માય જë ઉપયણ ૩
આઠ સમિતિઓનું આ ટુંકું વર્ણન છે. જિનોએ કહેલ દ્વાદશાંગરૂપ પ્રવચન આમાં સમાયેલું છે. ૩
આલમ્બeણ કાલેણં, મહું જ્યણાઈ યા થઉકારણુપરિશુદ્ધ, સંજએ ઇરિયં રિએ
આલંબન, કાલ, માર્ગ અને યત્ના આ ચાર કારણોની પરિશુદ્ધિ કરીને સંયતિ ગમન કરે. (વ્યવહાર સાચવે) ૪ તસ્થ આલખેણું નાણું, દંસણું ચરણ તહા કાલે ય દિવસે વુ, મગે ઉ૫હવજિજએ
, ઈર્ષા સમિતિમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર આલંબન છે, દિનને કાલ છે અને ઉન્માર્ગને ત્યાગ કરવો માર્ગ છે. ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org