________________
२२१
અને ભાદરવો, આસો તથા કારતમાં આઠ આંગળ, માગશર, પિષ અને માહમાં દશ આંગળ અને ફાગણ,ચૈત્ર અને વૈશાખમાં આઠ આગળ વધારવાથી પણ રિશીને કાળ થાય છે. ૧૬
ત્તિ પિ ચઉરે ભાગે, ભિખૂ ઉજજા વિયફખણે તઓ ઉત્તરગુણે કુજજા, રાઇભાસુ ચઉસુ વિ ૧૭
વિચક્ષણ ભિક્ષુ રાત્રીના ચાર ભાગ કરીને એ ચારે પહેરમાં ઉત્તર ગુણની વૃદ્ધિ કરે.
પઢમં પિરિસિ સક્ઝાયં, બિયં ઝાણું ઝિયાયઈ તયાએ નિમેખ તુ, ચઉથી ભુજજેવિ સજઝાયં ૧૮
પહેલા પહેરમાં સ્વાધ્યાય, બીજા પહેરમાં ધ્યાન, ત્રીજા પહેરમાં નિદ્રા ત્યાગ અને ચોથા પહોરમાં સ્વાધ્યાય કરે. ૧૮
જ નઈ જ્યા રત્તિ, નખત્ત તંમિ નભચઉષ્માએ સંપત્તિ વિરમેજજા, સક્ઝાયં પસકાલમિ ૧૯
જે નક્ષત્ર જે રાત્રીની પૂર્તિ કરે છે એ નક્ષત્ર આકાશના ચોથા ભાગમાં આવે તે પ્રદેષ કાળ થાય છે. ૧૯ તમેવ ય નખકત્ત, ગયણચઉભાગસાવસે સંમિ વરત્તિયં પિ કાલં, પડિલેહિરા મુણી કુજા ૨૦
આ જ નક્ષત્ર આકાશના ચોથા ભાગમાં રહે ત્યાં આવી જાય છે તે વૈરાત્રિક કાળ જાણીને આવશ્યક ક્રિયા કરે ૨૦
પુથ્વિલંમિ ચઉબભાએ, પડિલેહિરાણ ભયં ગુરું વન્દિતુ સજઝાય, કુજા દુખવિમોકખણું ૨૧
દિવસના પહેલા પહેરના ચોથા ભાગમાં ભંડપકરણની પ્રતિલેખના કરે, પછી ગુરૂજીને વંદન કરે, પછી દુઃખને છોડાવનાર સ્વાધ્યાય કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org