________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૯ મો. કેરીના મરવા જણાં કરમદાં જવા લેવા અને તેને સુકવીને કુટી કપડછંદ કરી તેમાં સાકર છુંદેલી ભાભાર નાખીને તે દવા લેવા ને આસરે લઈને ઠંડા પાણીમાં મેળવી પીવી. એ પ્રમાણે દીન પ સુધી, હાડામાં બે વખત પીવાથી ફાયદો થશે.
ઈલાજ ૧૦ મે. કડાછાલ અતીવીશ બીલી મેથે
એ સરવે વસાણાને સરખે ભાગે લઈ વાટીને તેની સુકી તોલે ને અશિરે લઈને સવાર તથા સાંજના સાકર સાથે શકી ઉપર પાણી પીવું. ખેરાકની પહજી રાખવી, એથી તુરત સારું થશે.
ઈલાજ ૧૧ મો. રાનનુલક્ષીનાં બીજ છ ખંબાતી મરી કાળાં
એ સરવે વસાણાને સરખે ભાગે લઈને કુટી કડછંદ કરીને તેમાંથી તોલે લઈ તેમાં ગાયની છાશ તેલા છે મેલવવી. બાદ તેમાં ઠીકરી તપાવી લાલ કરેલી નાંખવી અને ઠંડી થએથી કાઢી લઈ તેના ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વખત પીવું. ઉપર તેલ, મરચું, ખાટું તથા વાડુ ખાવું નહીં.
ઈલાજ ૧૨ મો. તિલા
તાલા અભીજ .. ... ૨ જાએલ ....... ૧ મેથ ... ... ... ૨ અતીવીખ ... ... ૨
For Private and Personal Use Only