________________
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ
સંગમ વાનિત વન્યૂ, સમર્વ વામિનન્દના सुमतिं तथा सुपार्श्व, वन्दे श्रीशीतलं जिनम् ॥ २६ ॥ श्रेयांसं विमलं वन्दे, चानन्तं धर्मनाथकम् । શક્તિ ઉષ્ણુ-
મન્ત, ન વ નમામ્યહમ || ૨૭ | एताँश्च षोडशजिनान् , गाङ्गेयद्युतिसन्निभान् । त्रिकालं नौमि सद्भक्त्या, ह-राक्षरमधिष्ठितान् ॥ २८ ॥
શ્રી પદ્મપ્રભ અને વાસુપૂજ્ય, એ બે રક્તવર્ણવાળા કળા એટલે મથાળામાં સ્થાન કરીને રહેલા છે, અને મથાળે રહેલા (૧) માં ઉત્તમ એવા નીલ વર્ણવાળા બે શ્રી પાર્શ્વનાથ અને મલ્લીનાથ રહેલા છે. (૧૫) હવે માં રહેલા પીતવણવાળા ૧૬ નાં નામે જણાવે છે.
શ્રી ઋષભદેવને, શ્રી અજિતનાથને, શ્રીસંભવને, અને અભિનન્દન સ્વામીને હું વન્દન કરું છું–તથા સુમતિનાથને, સુપાર્શ્વનાથને અને શ્રી શીતળજિનને હું વાંદું છું (૨૬)
શ્રી શ્રેયાંસનાથને, શ્રીવિમળનાથને, શ્રી અન્નતનાથને તથા શ્રી ધર્મનાથને વાંદું છુ. વળી શ્રી શાન્તિનાથ શ્રીકુન્થનાથ શ્રી અરજિન શ્રી નમિનાથ તથા શ્રી મહાવીર જિનને વન્દન કરું છું. (૨૭)
એ ગાંગેય એટલે સેનાના જેવા પીળાવવાળા સળ જિનેશ્વરે કે જેઓ ૮ અને એ બે અક્ષરોમાં રહેલા છે તેઓને સુંદર ભક્તિભાવથી ત્રિકાળ નમું છું. (૨૮)
* આ ર૬-૨૭-૨૮ ગાથાઓ પ્રક્ષિપ્ત સમજાય છે.