________________
કુલકસંગ્રહ
૨૯૭
॥ अथ सारसमुच्चयकुलकम् ॥
ननरवदेवाणं, जं सोक्खं सव्वमुत्तमं लोए । तं धम्मेण विप्प, तम्हा धम्मं सया कुह || १॥ उच्छुन्ना किं च जरा ? नहा रोगा य किं मयं मरणं ? | ठहय च नरयदारं ? जेण जणो कुणइ न य धम्मं ॥२॥ जाणइ जणो मरिज्जइ, पेच्छड लोओ मरंतयं अन्नं । ન ય ોફ બર્ અમો, હૈં તદ્દ વિ ગળાયો ધમ્મે ? રૂ। जो धम्मं कुणइ नरो, पूहज्जइ सामिउ व्व लोएण । વાસો પૈસો વ ગદ્દા, રિમૂગો બન્યતષ્ઠિ∞ો III
આ લેાકમાં મનુષ્યાને, રાજાઓને કે દેવાને જે સવથી ઉત્તમ સુખ મળે છે તે ધર્મથી જ મળે છે માટે હે ભવ્યજીવા! સદા ધર્મને કરેશ !! (૧)
શું જરાને કચડી નાખી છે? શું રાગેા નાશ પામ્યા છે ? શું મરણુ મરી ગયું છે ? અને શું નરકનું બારણું.બંધ કર્યું છે ? કે જેથી જીવ ધર્મને નથી કરતા (અર્થાત્ જ્યાં સુધી એ ભય ઉભા છે ત્યાં સુધી ધર્મ કરવા એ જ સાર છે.) (૨)
જીવ જાણે છે કે પાતાને મરવાનું છે, બીજાને મરતે જુવે પણ છે અને જગતમાં (જન્મેલા) કાઈ અમર (રહ્યો) નથી, એ પરમ સત્ય છે તે પણ ધર્મમાં અનાદર કેમ છે ? (૩)