Book Title: Swadhyay Granth Sandoh
Author(s): Sha Sarabhai Jeshingbhai
Publisher: Sha Sarabhai Jeshingbhai

View full book text
Previous | Next

Page 580
________________ પ૦૩ વદ્ધમાનદ્વાર્વિશિકા (૩પસંહારવ્ય ) शार्दूलविक्रीडितम् इत्थं ये परात्मरूपमनिशं श्रीवर्द्धमानं जिनम् , वन्दन्ते परमाहतास्त्रिभुवने शान्तं परं दैवतम् । तेषां सप्त भियः क्व सन्ति दलितं दुःखं चतुर्धाऽपि तैमुक्तैर्यत् सुगुणानुपेत्य वृणते ताश्चक्रिशक्रश्रियः॥१॥ આ પ્રમાણે જે પરમ શ્રાવકે હમેશાં ત્રણ ભુવનમાં શાન્ત પરમાત્મસ્વરૂપ અને પરમદેવ એવા શ્રીવર્ધમાન પ્રભુને વન્દના કરે છે, તે શ્રાવકને સાત પ્રકારના ભય ક્યાંથી જ રહે? વળી તેઓ મુક્ત થઈ ચાર પ્રકારના દુઃખને દલી નાખે છે અને અનન્ત ચતુષ્ટયાદિ ઉત્તમ ગુણેને પ્રાપ્ત કરી ચક્રવતી અને મોક્ષ પર્યન્તની લક્ષ્મીઓને પણ વરે છે. ઈતિ શ્રીવર્ધમાનદ્વાત્રિશિકા સાથ સમાપ્તા છે

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606