Book Title: Swadhyay Granth Sandoh
Author(s): Sha Sarabhai Jeshingbhai
Publisher: Sha Sarabhai Jeshingbhai

View full book text
Previous | Next

Page 591
________________ ૫૪ સ્વાધ્યા૦ ગ્રન્થસહ मनीषिणां तु त्वयि वीतराग! न रागमात्रेण मनोऽनुरक्तम् ॥२६॥ सुनिश्चितं मत्सरिणो जनस्य, न नाथ ! मुद्रामतिशेरते ते । माध्यस्थ्यमास्थाय परीक्षका ये, મ ર # ૨ સમાન ધારવા इमां समक्षं प्रतिपक्षसाक्षिणा મુદ્રાઘોષામવયોવ ગુવે છે न वीतरागात्परमस्ति दैवतं, ન ચાન્તિમૃતે નાસ્થિતિઃ આરા न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । વાદી લોકે પિતાના ગળામાં તીણ કુહાડીને પ્રહાર કરતાં ગમે તે બેલે, પરંતુ હે વીતરાગ! બુદ્ધિમાનનું ચિત્ત આપના તરફ કેવળ રાગથી જ અનુરક્ત છે એમ નથી. (૨૬) હે નાથ! જે પરીક્ષકે મધ્યસ્થતા ધારણ કરીને કાચ અને મણિમાં સમાનભાવ રાખે છે, તેઓ (પણ) મત્સરી લકની મુદ્રાનું અતિક્રમણ કરતા નથી, તે સુનિશ્ચિત છે. (૨૭) પ્રતિપક્ષી લોકોની સામે આ ઉદાર ઘોષણા કરું છું કે વીતરાગ ભગવાન સિવાય બીજા કોઈ પરમ દેવ નથી અને વસ્તુનું નિરૂપણ કરવા માટે અનેકાન્ત વાદ સિવાય બીજે કઈ નીતિમાર્ગ નથી. (૨૮)

Loading...

Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606