________________
અગવ્યવદિકા
૫૧૫ यथावदाप्तत्वपरीक्षया तु,
ત્યમેવ વીર ! સુમશ્રિત કરશો. तमःस्पृशामप्रतिभासमाज,
भवन्तमप्याशु विविन्दते याः। महेम चन्द्रांशुदृशावदाता
તાતપુગા કરીશ ! વાર રૂબા यत्र तत्र समये यथा तथा,
થsfણ લોકfમધવા થયા તથા वीतदोषकलुषः स चेद्भवा
नेक एव भगवन्नमोऽस्तु ते ॥३१॥ હે વીર! કેવળ શ્રદ્ધાના કારણથી અમને આપના તરફ પક્ષપાત નથી અને કેવળ દ્વેષના કારણે અમને અન્ય દે તરફ અપ્રીતિ નથી, કિન્તુ આસપણાની યથાર્થ રીતે પરીક્ષા કરીને જ અમે આપને આશ્ચય કર્યો છે. (૨૯)
હે જગદીશ! અજ્ઞાનરૂપી અન્ધકારમાં ભટકનારા પુસ્ન ને અગેચર એવા આપને જે વાણી જણાવે છે, તે ચન્દ્રના કિરણની સમાન સ્વચ્છ અને તર્કથી પવિત્ર એવી આપની વાણીને અમે પૂજીએ છીએ. (૩૦)
હે ભગવન ! જે કઈ શાસ્ત્રમાં, જે કઈ પ્રકારે અને જે કઈ નામથી રાગદ્વેષ રહિત એવા દેવનું વર્ણન કરેલું છે, તે આપ એક જ છે અને તેથી આપને મારે નમસ્કાર છે. (૩૧)