Book Title: Swadhyay Granth Sandoh
Author(s): Sha Sarabhai Jeshingbhai
Publisher: Sha Sarabhai Jeshingbhai
View full book text
________________
૫૧૩
અગવ્યવદિકા विमुक्तवैरव्यसनानुबन्धाः,
श्रयन्ति यां शाश्वतवैरिणोऽपि । परैरगम्यां तव योगिनाथ !,
तां देशनाभूमिमुपाश्रयेऽहम् ॥२४॥ मदेन मानेन मनोभवेन,
क्रोधेन लोभेन च संमदेन । पराजितानां प्रसभं सुराणां,
वृथैव साम्राज्यरुजा परेषाम् ॥२५॥ स्वकण्ठपीठे कठिनं कुठारं,
परे किरन्तः प्रलपन्तु किञ्चित् । હે દેવ ! અનાદિ અવિદ્યાના રહસ્યમાં ખૂચેલા, ઉચ્છખલ અને ચાપલ્યથી ભરેલા એવા પુરૂષો વડે અમૂઢ લક્ષ્યવાળે (લક્ષ્યમાં મૂઢ નહિ બનેલો) પણ આ તારે સેવક હું તિરસ્કૃત થાઉં છું, તે હવે હું શું કરું? (૨૩)
હે યોગીઓના નાથ ! સ્વભાવથી જ વૈરી એવા પ્રાણીઓ પણ વેરભાવ છોડી દઈને બીજાઓ વડે અગમ્ય એવા આપના જે સમવસરણને આશ્રય લે છે, તે દેશના (સમવસરણ) ભૂમિને હું પણ આશ્રય લઉં છું. [૨૪]
હે પ્રભુ! મદ, માન, કામ, ક્રોધ, લોભ અને રાગથી અત્યન્ત પરાજિત થએલા અન્ય દેવને સામ્રાજ્ય રોગ-પ્રભુતાની વ્યથા બીલકુલ નકામી છે. (૨૫)
ડ

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606