________________
અયાગવ્યવસ્મૃદ્રિકા
प्रागेव देवान्तरसंश्रितानि,
रागादिरूपाण्यवमान्तराणि ।
न मोहजन्यां करुणामपीश !,
૫૧
समाधिमाध्यस्थ्ययुगाश्रितोऽसि || १८ ||
जगन्ति भिन्दन्तु सृजन्तु वा पुन
यथा तथा वा पतयः प्रवादिनाम् । त्वदेकनिष्ठे भगवन् भवक्षय
क्षमोपदेशे तु परं तपस्विनः ॥ १९ ॥ वपुश्च पर्यङ्कशयं श्लथं च
दृशौ च नासानियते स्थिरे च । न शिक्षितेयं परतीर्थनाथै
વિનેન્દ્ર ! મુદ્રાપિ તવામ્યહાસ્તામ્ ॥૨૦॥
રાગાદિરૂપ દોષોએ પહેલેથી જ અન્ય દેવાના આશ્રય લીધેલા છે. હું અધીશ ! સમાધિ તથા મધ્યસ્થપણાને ભજવાવાળા આપે માહજન્ય કરુણાના પણ આશ્રય લીધેા નથી. (૧૮)
હે ભગવન્ ! અન્યમતના દેવા ભલે જે તે પ્રકારે જગતના પ્રલય કરે અથવા જગતની ઉત્પત્તિ કરે, પરન્તુ સસારને નાશ કરવાને સમર્થ ઉપદેશ આપવામાં આપની સરખામણીમાં તેઓ બિચારા રક છે. (૧૯)
હું જિનેન્દ્ર ! આપના અન્ય ગુણાનુ ધારણ કરવું તા દૂર રહ્યું, પરન્તુ અન્ય દેવા પડ્કાસનવાળી, અક્કડતા