Book Title: Swadhyay Granth Sandoh
Author(s): Sha Sarabhai Jeshingbhai
Publisher: Sha Sarabhai Jeshingbhai

View full book text
Previous | Next

Page 587
________________ ૫૧૦ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ यदार्जवादुक्तमयुक्तमन्यै स्तदन्यथाकारमकारि शिष्यैः । न विप्लवोऽयं तव शासनेऽभू રહો પૃથ્યા તવ શાસનથીઃ રદ્દા देहाद्ययोगेन सदाशिवत्वं, शरीरयोगादुपदेशकर्म । परस्परस्पर्धि कथं घटेत ? ___परोपक्लुप्तेष्वधिदैवतेषु ॥१७॥ હે દેવાધિદેવ ! અનાપ્તની મન્દબુદ્ધિથી રચાયેલા અને વિસંવાદથી ભરેલા અન્યના ઉપદેશે, પરમ આતદ્વારા પ્રતિપાદન કરાયેલા આપના ઉપદેશેની આગળ કેવી રીતે ટકી શકે ? (૧૫) અન્ય મતાવલમ્બીઓના ગુરૂઓએ સરળ ભાવથી જે કંઈ અગ્ય કથન કર્યું હતું તેને, તેમના શિષ્યએ ઉલટી રીતે પ્રતિપાદન કર્યું. હે ભગવન્! એ જાતિને વિપ્લવ આપના શાસનમાં થયો નથી. અહ! આપના શાસનની લક્ષમી અધૃષ્ય (કેઈથી પણ પરાભવ ન પમાડી શકાય તેવી) છે. (૧૬) હે વીતરાગ ! શરીરાદિના અગથી સદાશિવપણું અને શરીરાદિના ગથી ઉપદેશ કર્મ, એ બે પરસ્પર વિરોધી ધર્મો અને કપેલા દેવામાં કેવી રીતે ઘટી શકે તેમ છે ? અર્થાત્ કઈ પણ પ્રકારે ઘટી શકે તેમ નથી. (૧૭)

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606