Book Title: Swadhyay Granth Sandoh
Author(s): Sha Sarabhai Jeshingbhai
Publisher: Sha Sarabhai Jeshingbhai
View full book text
________________
૫૦૮
સ્વાધ્યા૦ ગ્રન્થસહ हितोपदेशात् सकलज्ञक्लप्ते
મુમુક્ષુત્સિાપુપરિપ્રજ્ઞા पूर्वापरार्थेऽप्यविरोधसिद्धे
સ્વાશમાં વસતાં મામ્ Hશ क्षिप्येत वान्यैः सदृशीक्रियेत वा,
तवाछिपीठे लुठनं सुरेशितुः । इदं यथावस्थितवस्तुदेशनं, - પં શ્રેમપરિસ્થ? ?રા
હે ભગવન્! તારાથી અન્યનાં આગમે હિંસા આદિ અસત્ય કર્મોને ઉપદેશ કરનારાં હેવાથી, અસર્વજ્ઞનાં કહેલાં હોવાથી તથા નિર્દય અને દુબુદ્ધિ કે એ ગ્રહણ કરેલાં હોવાથી તે પ્રમાણભૂત નથી. (૧૦)
હે ભગવન ! હિતને ઉપદેશ કરનાર હોવાથી, સર્વજ્ઞ કથિત હોવાથી, મુમુક્ષુ અને ઉત્તમ સાધુ પુરૂષોએ અલ્ગીકાર કરેલાં હોવાથી અને પૂર્વાપર પદાર્થોને વિષે વિરોધ રહિત હોવાથી આપનાં આગમે જ સત્પરૂષોને પ્રમાણ છે. (૧૧)
હે જિનેશ્વર ! અન્ય વાદીઓ આપના ચરણ કમળમાં ઈન્દ્રના નમસ્કારની વાત ભલે ન માને અથવા પિતાના ઈષ્ટદેવામાં તેની કલ્પના કરીને આપની બરાબરી ભલે કરે, પરન્તુ વસ્તુના યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કરવાના આપના ગુણને અ૫લાપ તેઓ કેવી રીતે કરી શકશે ? (૧૨)

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606