________________
વમાનદ્વાચિંશિક
૫૦૧ स्वकस्तैरकायैव मोक्षो भवो वा,
સા પરમો પતિ વિનેદ પરા शुभध्याननीरैरूरीकृत्य शौचं,
सदाचारदिव्यांशुकभूषिताङ्गाः। बुधाः केचिदर्हन्ति यं देहगेहे,
___ स एकः परात्मा गति, जिनेन्द्रः ॥२९॥ दयामनृतास्तेयनिःसंगमुद्रा___ तपोज्ञानशीलैर्गुरूपास्तिमुख्यैः। सुमैरष्टभिर्योऽयंते धाम्नि धन्यैः,
સ : પરમ તિર્મ નિને રૂ. જે નિર્વિશેષ (સામાન્ય) પુરૂએ, “હે જીવ! તું આશ્રવને છેડીને સંવરને આશ્રય કર ” એવી જે પ્રભુની ઉત્કૃષ્ટ આજ્ઞાને સેવેલી છે, તે પુરૂષોએ પિતાને ભવ– મેક્ષરૂપ કર્યો છે–જીવન મુક્ત દશા પ્રાપ્ત કરી છે, એવા તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૨૮)
કઈ પડિત પુરૂષો શુભધ્યાનરૂપ જળથી પવિત્ર થઈ, સદાચારરૂપી દિવ્ય વસ્ત્રોથી અલ્ગને અલંકૃત કરી, પોતાના શરીરરૂપ મન્દિરમાં જે પ્રભુના સ્વરૂપની પૂજા કરે છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૨૯)
ધન્ય પુરૂષો દયા, સત્ય, અચૌર્ય, નિઃસંગમુદ્રા, તપ, જ્ઞાન, શીલ અને ગુરૂની ઉપાસનારૂપ આઠ પુપિથી જે ભગવન્તનું જ્ઞાનાતિમાં પૂજન કરે છે, તે શ્રીજિનેન્દ્ર પરમાત્મા એક જ મારી ગતિ હે. (૩૦)