________________
४८४
સ્વાધ્યા૦ ગ્રન્થસહ जगत्संभवस्थेमविध्वंसरूपै
रलीकेन्द्रजालैन यो जीवलोकम् । महामोहकूपे निचिक्षेप नाथः,
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥११॥ समुत्पत्तिविध्वंसनित्यस्वरूपा,
__ यदुत्था त्रिपद्येव लोके विधित्वम् । हरत्वं हरित्वं प्रपेदे स्वभावैः,
___ स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥१२॥ त्रिकालत्रिलोकत्रिशक्तित्रिसन्ध्य
त्रिवर्गत्रिदेव त्रिरत्नादिभावैः । यदुक्ता त्रिपधेव विश्वानि वत्रे,
स एकः परात्मा गति में जिनेन्द्रः ॥१३॥
જે પ્રભુએ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશરૂપ ખેટી ઈન્દ્રજાલો વડે આ લોકને મહામહરૂપી કુવામાં નાખ્યો નથી, તે એક જ પરમાત્મા શ્રીજિનેન્દ્ર પ્રભુ મારી गति थामी. (११)
જે તીર્થકર પ્રભુથી પ્રગટ થએલી ઉત્પત્તિ, વિનાશ અને નિત્યત્વ (ધ્રુવત્વ)રૂપ ત્રિપદી જ આ લોકમાં સ્વભાવથી બ્રહ્મપણાને, શિવપણાને અને વિષ્ણુપણાને પ્રાપ્ત થયેલી છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિરૂપ થાઓ. (૧૨)
જે ભગવતે પ્રતિપાદન કરેલી ત્રિપદી જ ત્રિકાલ,