________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહુ
૪૯૮
न तिर्यग ज्वलत्येव यद् ज्वालजिह्वो, यदूर्ध्वं न वाति प्रचण्डो नभस्वान् । स जागर्ति यद्धर्मराजप्रतापः,
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २१ ॥
इमौ पुष्पदन्तौ जगत्यत्र विश्वोपकाराय दिष्ट्योदयेते वहन्तौ ।
ऊरीकृत्य यत्तुर्यलोकोत्तमाज्ञां,
સર્જક વાસ્મા ગતિર્થે નેિન્દ્રઃ ॥૨૨॥
अवत्येव पातालजम्बालपातात्, विधायापि सर्वज्ञलक्ष्मीनिवासान् ।
જે ભગવન્તથી પ્રગટ થયેલા સદ્ધર્મના સામ્રાજ્યને વશ થએલા સમુદ્ર આ પૃથ્વીને ડૂબાવતા નથી અને મેઘ ચેાગ્ય કાળે વરસ્યા કરે છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૨૦)
જે ભગવન્તના ધર્મરાજાના પ્રતાપ એવા જાગ્રત છે કે જેથી અગ્નિ તિો પ્રજવલિત થતા નથી અને પ્રચણ્ડ વાયુ ઊપણે વાત નથી, તે શ્રીજિનેન્દ્ર ભગવન્ત એક જ મારી ગતિ હે।. (૨૧)
જે લેાકેાત્તમ પ્રભુની આજ્ઞાને અલ્ગીકાર કરી વહન કરતા એવા સૂર્ય અને ચન્દ્ર આ જગતમાં વિશ્વના ઉપકારને માટે સુભાગ્યથી ઉદ્દય પામે છે, તે એક જ પરમાત્મા શ્રીજિનેન્દ્ર પ્રભુ મારી ગતિ થાઓ. (૨૨)