________________
| પૂર્વકવિતા છે છે શ્રદ્યuષત્રિશિડ્યા છે शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, योऽन्तर्गता हृदि विवेककलां
- વનાિ यस्माद्भवान्तरगतान्यपि चेष्टितानि, प्रादुर्भवन्त्यनुभवं
- તમમ મનેયાદ રા जानन्ति केचिनतु कर्तुमीशाः, कर्तुं क्षमा ये च न ते विदन्ति । जानन्ति तत्वं प्रभवन्ति कतु, ते केपि लोके विरला भवन्ति ॥२॥
હદયમાં રહેલ જે અનુભવ શબ્દ, રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ એ ઈન્દ્રિઓના પાંચ જડ વિષયમાં વિવેકરૂપી દિપકની જ્યોતિને પ્રગટાવે છે અને જેના બળે ભવાન્તરમાં આચરેલાં પણ શુભાશુભ કાર્યો પ્રગટ થાય (સમજાય) છે, હે આત્મા ! તું તે અનુભવને આશ્રય કર. (૧) - કેટલાક તત્ત્વને જાણી (સમજી) શકે છે, કિન્તુ તે પ્રણે કરવા સમર્થ નથી હોતા, તે કઈ કરવા માટે સમર્થ હોય છે તેઓ તત્ત્વને જાણી નથી શકતા. આ જગતમાં તત્ત્વને જાણીને તે પ્રમાણે કરવા (જીવન જીવવા) માટે જે સમર્થ છે તેવા આત્માઓ કઈ વિરલા જ હોય છે. (૨)