________________
શીલાગાદિરથસંગ્રહ
૩૭૭
/ રૂ શીક્ષમાજનાથ . चउसरण नाण असणाइ-यार पुढवाइजीवरासीणं । अरिहताईण सक्खं, अट्ठारसहस्स खामणया ॥१॥
અથચતુ શરણ સ્વીકારવાં આદિ ૩, જ્ઞાનાદિ ૩, અશનાદિ ૪, આચાર પાંચ, પૃથ્વીકાયાદિ જીવાજીવ રાશિ ૧૦ અને અરિહન્તાદિ દશની સાક્ષીએ ક્ષમાપના ૧૮૦૦૦ પ્રકારે થાય છે. (તે આ પ્રમાણે-૩*૩=૯૪૪=૩૬૮૫=૧૮૦૪ ૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦).
તેમાં અરિહન્તાદિ ચાર શરણોને ગ્રહણ કરવાં-દુષ્કૃતની ગહ કરવી અને સુકૃતની અનુમોદના કરવી એ ત્રણ પ્રકાર, જ્ઞાન–દર્શન–અને ચારિત્ર એ ત્રણ, અશન-પાન-ખાદિમસ્વાદિમ એ ચાર પ્રકારને આહાર, જ્ઞાનાચાર–દશનાચારચારિત્રાચાર–તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચાર, પૃથ્વીકાયાદિ ૧૦ શીલાલ્ગરથ પ્રમાણે અને અરિહન્તાદિ દશની સાક્ષી નીચે પ્રમાણે સમજવી.
अरिहंत सिद्ध गणहर, केवली ओही य मणजिणाणं च । सुयजिण साहु समक्खं, देव तह अप्पसक्खीहिं ॥१॥
અથ–અરિહન્ત, સિદ્ધ, ગણધર (આચાર્ય), સામાન્ય કેવળી, અવધિજ્ઞાની, મન ૫ર્યવજ્ઞાની, શ્રુતજ્ઞાની, સાધુ (ગુરૂ), દેવે, તથા આત્માની સાક્ષીએ (ક્ષમાપના એ દશની સાક્ષીમાં કરવી.)