________________
શીલાગાદિરથસંગ્રહ
૩૯૯ ! ?? સંવેદનાથ करण जोग चउसंजम, समिइपंचग समायरी भेया। जीवाइदसपएहि, संजम भेयाहारससहस्सा ॥१॥
અર્થ-ત્રણ કરણે, ત્રણ યોગે, ચાર સંયમ, પાંચ સમિતિ, દશવિધ ચક્રવાલ સામાચારી અને જીવાદિ દશ કાયના (પાલનથી) અઢાર હજાર ભેદે સંયમના થાય છે. તે આ પ્રમાણે ૩િ૪૩=૯૮૪=૩૬૪૫=૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦= ૧૮૦૦૦]
- તેમાં–કરવું–કરાવવું–અનુમોદવું ત્રણ કરણે, મન–વચન -કાયા ત્રણ , પ્રેક્ષા-ઉપેક્ષા–પ્રમાર્જના અને પારિષ્ઠાપનિકા ચાર સંયમ, ઈર્યા–ભાષા–એષણ-આદાનભ૩માત્રનિક્ષેપણું અને પારિષ્ઠાપનિકા એ પાંચ સમિતિઓ જાણવી તથા દશ પ્રકારે સામાચારીના અને દશ પ્રકારે જીવાદિ કાય પૂર્વે ચકવાલ સામાચારી રથમાં કહ્યા તે પ્રમાણે સમજવા.
તેની ભાવના કરવા માટે ગાથા આ પ્રમાણે છે. हिंसइ न सयं मणसा, पेहासंजमजुओ सुइरियाए । इच्छाकारेण जुओ, जाजीवं पुढवीकायं पि । १॥
અર્થ-ઈચ્છાકાર સામાચારી યુક્ત મુનિ પ્રેક્ષાસંયમ વાળે ઈસમિતિને સમ્યફ પાલન કરતે જાવજજીવ સુધી પૃથ્વીકાય અને મનથી સ્વયં ન હણે.
એ પ્રમાણે ગાથામાં પદે બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ તેટલો સ્વાધ્યાય અને તેટલી વાર સંયમની ભાવના થઈ શકે છે.
* સ્થળ પૂર્તિ માટે મૂકેલી છે.