________________
૨૯૮
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
इय जाणिण एयं, वीसंसह अत्तणो पयत्तेण । जो धम्माओ चुक्को, सो चुक्को सव्वसुक्खाणं ||५|| धम्मं करेह तुरियं, धम्मेण य हुंति सव्वसुक्खाई । सो अभयपयाणेणं, पंचिन्दियनिग्गहेणं च ॥६॥ मा कीरउ पाणिवहो, मा जंपह मूढ अलियवयणाई । मा हरह परधणाई, मा परदारे मई कुह || ७ |
જે મનુષ્ય ધર્મ કરે છે, તે લેાકેા વડે સ્વામિની જેમ પૂજાય છે, (અર્થાત્ લેાકા તેને પેાતાના સ્વામી માનીને પૂજે છે) અને જે એક માત્ર અર્થ (ધન-ધાન્યાદિ) માં તત્પર (તલ્લીન) છે તે દાસ (ચાકર) અને પ્રેષ્ય (નાકર) જેમ પરાભવ પામે તેમ લેાકામાં તિરસ્કારને પામે છે. (૪)
એમ સમજીને આત્મ પ્રયત્નથી હું જીવ ! એને (ધર્મનાં કષ્ટોને) વિશેષતયા સહન કર ! (કારણ કે) જે ધર્મથી ચૂકે છે તે સર્વ (પ્રકારનાં સ) સુખાથી ભ્રષ્ટ થાય (ચૂકે) છે. (૫)
માટે હે જીવ! તું શીઘ્ર ધર્મને કર ! ધથી જ સ સુખા પ્રાપ્ત થાય છે. તે ધર્મ (સર્વ જીવાને)અભયદાન આપવાથી અને પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ (વિજય) કરવાથી થાય છે. (૬)
હે મૂઢ! કોઈ જીવના વધ ન કર, અસત્ય વચનાને ન એલ, પારકુ ધન લઈશ નહિ અને પરદારાને સેવવાને વિચાર (બુદ્ધિ) પણ કરીશ નહિ. (૭)