________________
૧૯૬
સ્વાધ્યા૦ ગ્રન્થસન્ગ્રાહ
जं अम्भसेइ जीवो, गुणं च दोसं च इत्थ जम्मम्मि । तं परलोए पावर, अब्भासेणं पुणो तेणं ॥८॥ जो जंप परदोसे, गुणसयभरिओ वि मच्छर भरेणं । सो विउसाणमसारो, पलालपुंज व्व पडिभाइ ||९|| जो परदोसे गिes, संताऽसंते वि दुट्टभावेणं । सो अप्पाणं बंधs, पावेण निरत्थणावि ||१०|| तं नियमा मुत्तव्वं, जत्तो उप्पज्जए कसायग्गी । તું વસ્તું પારિજ્ઞા, નેળોવસમો વસાવા ॥૨॥ જીવ આ જન્મમાં ગુણ અથવા દોષમાંથી જેને અભ્યાસ કરે છે—સંસ્કાર પામે છે તે અભ્યાસના મળે આગામી ભવામાં પુનઃ તે જ ગુણ્ણા કે દોષાને પામે છે. (૮) જે પોતે સેંકડા ગુણાથી ભરેલા છતાં પણ મત્સરના આવેશથી પરાયા દોષ ખેલેનિન્દા કરે, તે પુરૂષ વિદ્વાન જનાને-ડાહ્યાઓને પરાળના પૂળા માફ્ક કિંમત વગરને જણાય છે. (૯)
જે દુઃસ્વભાવથી (કે અસદ્ભાવથી) છતા કે અછતા બીજાના દોષા ગ્રહણ કરે છે તે મનુષ્ય પેાતાના આત્માને નિરક પાપથી બાંધે છે. (૧૦)
જેનાથી કષાયરૂપ અગ્નિ પ્રદીપ્ત થાય તે વસ્તુને અવશ્યમેવ છેાડી દેવી અને જેનાથી કષાયે દૃખાય તે વસ્તુ ધારણ કરવી, અર્થાત્ ખીજાના દોષો જોવા નહિ, કારણ કે તેથી કષાયેા વધે છે. ગુણા જેવા કે જેથી કષાયેા શાન્ત પડે છે. (૧૧)